SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અનતાપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર સ્વરૂપ મેક્ષમાગ રૂપ શાસનની સ્થાપના કરીને, જીવનભર તેના જ ઉપદેશ આપીને, કૃતકૃત્ય બનેલા તે પ૨મતારકા મેક્ષપદને પામે છે. આ મેક્ષપદને પામવા માટે તેઓની પરમતારક આજ્ઞા મુજબ જીવવું' તેમાં જ આત્માનુ શ્રેય છે, કલ્યાણ છે. દુનિયામાં પણ જીવવા માટે પેાતાના શેઠ કે માલિકના કહ્યા પ્રમાણે જીવે તે તે જીવી શકે છે. બાકી તેમાં જો પેાતાનુ ડહાપણ ડહાળે કે પાતાની મરજી પ્રમાણે જીવવા માંડે તે કાઇ ઊભા પણ ન રાખે. અથ અને કામના રસિક જીવા તેની સિદ્ધિ માટે આ વાતનું બરાબર પાલન કરે છે પણ ધર્મની બાબતમાં ભગવાનની પરમતારક ગા મુજબ જ SEAR જોઇએ તેમાં પ્રમાણે ચલાય દેશકાળાદિના પણ કરાય જ વર્ગ પણ ઝટ સ્વીકાર કરતા નથી. જેમાં નાશ જ છે ત્યાં સામી વ્યકિતની ભાવના– આત્માનુ' એકાંતે હિત અને સર્વથા ઉદ્ધાર આને કેવી બુદ્ધિમત્તા કહેવી તેજ સમજાતુ' કરતાં કહે છે કે સ'સારરસિક જીવાના રાગીને બધુ... વિપરીત જ ગમે, તેમાં જ ઉલટુ જ વર્ત્તન કરવુ... ગમે અને તેમાં ધમ કરવા ગુજર આપણી મરજી હું જયવંતી શ્રી જિનાજ્ઞાના ધારકે જ નહિ કે નામે ફેરફાર નહિ' તે વાતના તા ધમ કરનારા મોટો આત્માનુ' એકાંતે અહિત અને આત્માના મરજી પ્રમાણે લેાકેા ચાલે છે અને જેનાથી છે ત્યાં પેાતાની મરજીનું ડહાપણ ડહાળે છે નથી. પણ ગાનિએ તા આવા જીવનુ' નિદાન સ્વભાવ જ આવા હાય! જેમ સન્નિપાતના આનદ આવે તેમ સ`સારસિકાને આજ્ઞાથી જ આનંદ આવે ! -શ્રી ગુણુદી reven જે જયવ'તી શ્રી જિનાજ્ઞા તા તે જ આત્માઓને ગમે કે જેએના હૈયામાં વિવેક રૂપી સૂર્ય ઝળહળ્યા હાય, આજ સુધી અવિવેક રૂપી અ‘ધકારમાં આથડી આથડીને મે' મારા અન`તા કાળ આ સસાર પરિભ્રમણમાં વીતાવ્યા. હવે મને ખ્યાલ આવ્યા કે હું ઊંધા ચકકરમાં પડયા હતા અને અહંકાર અને મમકારમાં અટવાતા હતેા તેથી ધમ કરીને પણ સ`સારનું જ સર્જન કરતા હતા, જે દુઃખથી ભાગતા હતા તે જ દુ:ખની ખરીદી કરતા હતા અને જે સુખનાં સ્વપ્ના જોતા હતા તે સુખ તા હાથતાલી દઈ ભાગી જતુ હતું. પરન્તુ સદ્ગુર્વાદિના સત્સ ́ગના ચેગે જયારે જીવમાં સાચી સમજ પ્રગટે છે ત્યારે તેની આખી દશા-દિશા પલટાઈ જાય છે. પછી તેા તેને તારક આજ્ઞા વિના કશુ જ શરણું લાગતુ નથી, તારક આજ્ઞાને સમજાવનારા પર હું યાથી પ્રીતિ-ભકત જન્મે છે, આજ્ઞા મુજબ જીવવામાં જ કલ્યાણ છે તે વાતની પ્રતીતિ થાય છે. આગાની આધીનતા એ જ સાચી સ્વત'ત્રતાના માર્ગ ભાસે છે. જેમ દુધાળા ઢાર ખીલે ખ'ધાવામાં પણ રક્ષણ માને છે તેમ આસાપ્રેમી જીવાને આસા એ બંધન નથી ભાસતી પણ રક્ષણ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy