SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ અંક ૨૦ તા. ૨૮-૧૨-૯૩ : : ૫૫૯. પ્ર૦ શાસનની પ્રભાવનાનાં કાર્યો થાય ને ? ઉ. તેવા લોકો પ્રભાવના કરતા નથી પણ થાય તેટલી શાસનની વિભાવના કરે; છે છે અને જાતની પ્રભાવના કરે છે. સાચું કહું તે આજના મોટાભાગના સુખી લોકો ને 1 “ આખલા ” જેવા છે. આપણે ત્યાં તે એવા એવા ગર્ભશ્રીમંતે ચાલ્યા આવે છે કે જેઓ ધંધાદિ ? કરતાં ધમ ઝાઝે કરે છે અને કામ ચાલ્યા કરે છે. આજે તે ધંધાદિ કરે તે સારા શ્રાવક તેવી માન્યતા થઈ ગઈ છે તેથી ઘણું નુકશાન થયું છે. આગળના સુખી લેકે ? { તે વેપાર પણ ન હતે કરતા ઉપાશ્રયમાં તેવા ઢગલાબંધ બેઠા હેય. સામાયિકાદિ ધર્મ * ક્રિયા ચાલુ હોય. આપણે મે જવું છે ને ? વહેલા જવું છે કે જવાય ત્યારે જવું છે ? જેને એ છે મોક્ષે જવાની ઇચ્છા નહિ તે ભગવાનના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા પણ ? નહિ-તેમ લખ્યું છે તમે શ્રાવક છે, અમે સાધુ છીએ તે ઝટ મેક્ષે જવું છે ને ? 5. છે આ સંસાર ગમતું નથી ને ? શ્રી નવકાર મહામંત્રને પંચપરમેષ્ઠી મંત્ર પણ કહેવાય છે 1 છે. તેના પહેલા પાંચપદમાં શ્રી અરહિંત પરમાત્મા, શ્રી સિદ્ધ પરમાત્મા. શ્રી આચાર્ય છે ભગવંત, શ્રી “ઉપાધ્યાય ભગવંત અને શ્રી સાધુ ભગવંત આ પાંચને જ સ્થાન આપ્યું છે છે: કોઈ મીલમાલિકને રાખે છે ? શ્રી નવકાર મહામંત્ર એ શાશ્વત મંત્ર છે. તે ગણ- નાર તમને જે સાધુ થવાની ઈચ્છા ન હોય અને મોટા મોટા ધંધાદિની ઈચ્છા હોય તે છે તમે શ્રાવક છે ખરા ? મારે તે તમને પહેલા નંબરે સાધુ બનાવવા છે, તેવી તાકાત ન હોય તે તેવી તાકાત છે છે તે માટે સાચા શ્રાવક બનાવવા છે. તેના ય વ્રત ન લઈ શકે તેમ હોય તે સમકિતી છે તે બનાવવા છે. અને સમકિત પણ ભારે પડે તેમ હોય તે માર્ગાનુસારી ય બનાવવા છે છે. આ જન્મમાં ક્રમમાં કમ પણ ધર્મ પામીને જાવ તેવી ઈરછા છે. તે માટેની આ ૧. બધી મહેનત છે. ધર્મ પામેલાને આ સંસાર ગમે જ નહિ, સંસારમાં રહેવું પડે તોય છે. છે મજાથી ન રહે, વહેલામાં વહેલા મેક્ષે જ જવાની ઈચ્છા હોય. ભગવાનને ચતુવિધ છે. શ્રી સંધ મોક્ષે જ જવાની ઈચ્છાવાળા હોય. તેને મોક્ષને જ મુસાફર કહ્યો છે. શ્રી સંઘમાં કેણ આવે? જેને મોક્ષે જવું હોય તે. સંસારમાં રહેવું હોય તે ન આવે. ? કે આ સુખમય સંસારથી ભાગી છૂટવાની ભાવના તેનું નામ નિવેદ છે. ભવનિએ છે ૧ રોજ ભગવાન પાસે માગે છો ને ? શ્રી પ્રાર્થના સૂત્ર શ્રી જયવીરાય સૂત્ર-બેલી જાવ છે પણ તેને અર્થ સમજે છો ખરી ? જો તેને અર્થ સમજ્યા હોત તો આટલી બધી છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy