________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
egd No. G-SEN-84 *පපපපපපපපපපප්පූපෙ
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરા
સૂરીશ્વરજી મહારાજ
උපපපපපපපපපපපපw
o
o
o
o
આ છે પૂજારી જે આશાતના કરે તેનું પા પા પણ આખા સંતે લાગે. ૪ ૦ ટ્રસ્ટી પણ જે ગેરવહીવટ કરે તેનું પાપ પણ સંધને ગે. ૐ ૦ અનુકંપ કે જીવદયાને પૈસે ભગવાનની ભકિતમાં પણ ન વપરાય. છે . મેક્ષ માટે જ ધર્મ એ ભૂલાઈ જવાથી આજે ઘમીજ ગણાતા પણ ધમી નથી.
૦ બુદ્ધિથી માને તે બેવકૂફ ! શ્રદ્ધાથી માને તે ડાહ્યો ! 0 0 ધર્મનો ઉપદેશ મોક્ષ માટે જ અપાય, સંસાર માટે પાય જ નંહિ. 0 , અચરમાવમાં ધર્મ થાય જ નહિ. ધર્મ કરે તે પણ તે અધમ રૂપે જ કરે. કેમ છે
કે અચરમાવમાં કદિ મિક્ષની ઇચ્છા થતી જ નથી. છે . ભગવાનના વચનથી, ભગવાનની આજ્ઞાથી કદિ વિરૂદ્ધ બોલે નહિ, કોઈની પણ છે
શરમમાં પડે નહિ, કેઈના પણ તેજમાં અંજાય નહિં તે જ ભગવાનના માર્ગ છે
સાચે ઉપદેશક ! છે . સંસારનું કોઈ પણ કામ કરવા જેવું નથી આમ જેને લાગે તેના હૈયામાં જ ભગ. 0
વાનનો વાસ થઈ શકે. . લક્ષ્મી ડાકણ છે તે ડાકણ જેને વળગે તે ભાનમાં , ન હોય અને તેને દેવી !
માને તેની તે હાલત જ ખરાબ હોય. છે . શાસ્ત્રથી વિરૂદ્ધ એક અક્ષર પણ બેલે તે મિથ્યાદષ્ટિ જ કહેવાય.' છે . ગરીબની ઓછી કિંમત આંકે અને શ્રીમંતની વધારે કિંમત આં કે તે સાધુ ભગ- 0 ઉં વાનને સાધુ જ નથી. 1 ૦ સંસાર લપસણી જગ્યા છે. તમારા માન-પણ સમાન ઉપજાવનાર છે. તેમાં અમે ખુશી 0 0 થઈએ તે લપસીએ !
0
૦
૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગ - વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬