________________
કે વર્ષ ૬ અંક ૧૯ : તા. ૨૧-૧૨-૯
૧૭૯
5 જવાનું છે, કે ઈ જ સાથે આવવાનું નથી અને અહીંથી સીધા દુર્ગતિમાં જવું પડશે. ! છે આવી સામગ્રી કયારે મળે તે ભગવાન જાણે-આ શ્રદ્ધા છે?
પ્રઃ આઘે એ ય શ્રદ્ધા છે કે આ બધું ધર્મથી મળ્યું છે. ઉ૦ આઘે આઘે ય શ્રદ્ધા હોય તે જીવ ધર્મ કેવી રીતે કરે? સંસારમાં કેવી રીતે રહે?
ધર્મ સમજેલાને ઘર નાશ પામે કે સળગી જાય, તે ય દુખ ન થાય. નાશી પામ્યું તે અધર્મનું ફળ હતું અને મળ્યું હતું તે ધર્મને પ્રતાપ હવે તેમ માને. ? T સુખમાં ફસી ન જાય અને દુ:ખમાં મૂંઝાઈ ન જાય તેમનું નામ ધર્મની શ્રધા ! તે તમે બધા ધમી છો ને ? રોજ ત્રિકાળ પૂજા કરે છે? ઉભયકાળ આવશ્યકે કરે { છે? જીવાદિ તો સમજ્યા છો? તત્વ કેટલા છે? નવ નવમાં મેળવવા જેવું તત્વ છે. કયું છે ? આ મનુષ્યભવ પામ્યા પછી મેળવવા જે મોક્ષ જ છે ને ? સર છોડવા છે જે છે કે રહેવા જે છે ? હાથી લશે. તમે કહે કે-આ સંસારમાં ગમે તેટલી
અનુકૂળ સામગ્રી મલી હોય, રાજ રિદિધ-સિદિધ મલી હોય તે પણ આ સંસાર રહેવા
જે નથી, છેડવા જેવે જ છે. આવી શ્રદ્ધા પેદા થઇ છે? ખાતા-પીતા, બેઠતાછે ઉઠતા મે યાદ આવે છે ?
પ૦ આપ યાદ કરાવો તે આવે. ' છે ઉ૦ યાદ કરાવું તે યાદ આવે કે સાંભળવું પડે છે જે ગમે તેની ઈચ્છા હોય.
સંસાર ગમવો જ ન જોઈએ, મોક્ષ જ ગમે જોઇએ-આ શ્રધા છે? ધમી. કહેવ- 3 છે રાવીને અધર્મ કર નથી તેમ નક્કી કરવું છે. મેક્ષની ઈરછા નહિ તે કે કહેવાય?
ભારે કમી કહેવાય. શાત્રે કહ્યું છે કે-અભવ્યને, દર્ભને કે ભારે કમી ભવ્ય જીવોને મક્ષની ઈચ્છા થાય નહિ. અભવ્ય જીવોએ અને દર્ભવ્ય એ સારામાં સારે ધર્મ છે કર્યો છે છતાં પણ ધર્મ કરી કરીને રખાયા છે. તમને જે સુખ મળ્યું તે વધારે ખીલ થવા મળ્યું છે તેમ તમને શ્રદધા છે?
“આ સંસાર રહેવા જે નથી મિસ જ મેળવવા જેવો છે'-આ વાત ખાતા–પીતા યાદ આવવી જોઈએ. એક્ષ યાદ ન આવે તે જે નથી, ભગવાનને ભગત નથી, હીરાના હાર ચઢાવે તે પણ સાધુના પાત્રા ભરે તે ય સાધુને ભગત નથી. તે તે માત્ર દુનિયાના સુખને અને પૈસાનો ભગત છે, દુનિયાનું સુખ મળે, પૈસાટકાદિ મળે, મિજમા મળે માટે ધર્મ કરનારા ઘણા છે. તે પણ ન છૂટકે છેડે ઘણે કરે. તમારે ? નંબર શેમાં છે? તમને સંસાર ગમે કે ન ગમે? આ સંસાર તે ભૂંડામાં ભૂડે છે.