SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વર્ષ ૬ અંક ૧૭ : તા. ૭-૧૨-૯૩ ૫૭ * * * હોય અને જાય છે તેનું દુઃખ નથી કેમકે વખતે સમાધિમરણ માંગે તે સમાધિપૂર્વક તેને એક મહા સિવાય કાંઈ જોઈતું નથી. જીવતા હોય એ માંગે છે. બીજો માંગે? આ વિચારવાળાં જીવને પાંચ પાંચ “સ” સમાધિને જેને સ્થાન આવે તેની સમાધિની કાર મળી ગયા કહેવાય.. માંગણ અચી કે બેટી? જે ચીજને સફદ્રવ્ય ન હોય અને સમાધિ પ્રાપ્તિની જાણતા ન હોઈએ તે ચીજની ઈચ્છા થાય ? વાત નીકળી જાય તે પુણયથી મળેલા સમાધિમરણ કેણ માગે ? સમાધિ જીવતે. બાકીના ત્રણ “સ” કાર ન મળ્યા બરાબર - હોય તે અસમાધિવાળાને સમાધિની શી છે. તમે બધા મહાભાગ્યશાળી છે, ભારે જરૂર મરણ એ ભયંકર દુ:ખ છે. મર. પુણ્ય કરીને આવ્યા છો સફળ તમને મળી ની પીડા જ્ઞાનીઓએ અનંતગુણી કહી છે. ગયું છે. ચારે ય પ્રકારના સંઘના દશનને સમાધિમાં જીવતારને તેનું બધું: રાવ્યું સુયોગ સદા માટે થાય એવા સ્થાને વાસ જાય તે કાંઈ ચિંતા નથી પણ તેને એક જ થઈ ગયો છે. અને સિદધક્ષેત્રે જવાનું મન ચિંતા છે, કે મરતી વખતે ભલે જંગલમાં, થયા કરે છે કેમકે વહેલામાં વહેલું મેક્ષે એકલે મરી જઉં-મારી પાસે કેઈન હોય તો જવું છે. હવે દુનિયાના સાધન ઉધે માગે પણ મારી સમાધિ ન ચાલી જાય–આવી મેળવવાનું મન થાય ? ખરાબ રીતે સામગ્રી પામેલા જીવે તે જીવનમાં સમાધિ આવેલચી જે પસંદ હોય ? જીવવાની કળા શીખવી જોઈએ. તે કળા ધર્મ આપણે બધાએ એક જ વિચાર નિરજ શીખવે. તર કરવાનું છે અમારે સંયમ જીવન જેને ધર્મ જીવવાનું મન ન હોય, ધર્મ જીવવા જે સાધનેને ઉપયોગ કરવાનું છે તે સાચવવાનું મન ન હોય, ધર્મનું ગમે તે અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ જ કરવાનું થાય પણ આપણે આપણી રીતે જ જીવવું છે. નહિ તે તેના વગર ચલાવી લેવાનું છે. જોઈએ એવું જે માનતે હોય તેને સમાધિ તમારે પણ જીવવા માટે દ્રવ્ય જોઇએ તેમાં કયાંથી આવે? મોટરમાં ફરતાં હોય, મોટા નીતિ રાખવાની છે. તે ન જળવાય તો તેના બંગલામાં મજેથી રહેતાં હોય, પ્લેનમાં વગર ચલાવી લેવાનું છે. આ વિચાર ઉડતાં હોય તે બધા સમાધિવાળાં હોય તેમ અમારે તમારે નકકી થઈ જાય તો આપણું નથી. સમાધિવાળાં તે તે છે કે જેને રાગના બધાની સમાધિ થિર થઈ જાય. અશુભના પ્રસંગે કે દ્વેષના પ્રસંગે જણય અસર ન ઉદયે વિપત્તિ આવે તે વખતે આનંદ કરે. લાગે કે કરડે પાસે હોય તેને થ જોઈએ. સંપત્તિનો ખપ નથી એમ થઈ જાય. આનંદ ન હોય અને ગરીબાઈમાં જવું જોઈએ. આ સમાધિનો સહેલામાં સહેલું હોય તે તે જરાય દીન ન હોય. એ બધા ઉપાય છે. તમારે બધાને મરતી વખતે સમાધિ સમાધિવાળા છે. તમે તે જેને દુન્યવી બધી જોઈએ છે તે જીવતાં શું જોઈએ છે? મરતી સામગ્રી મળી તે સમાધિવાળા છે અને
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy