SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ : શ્રી જેને શાસન (અઠવાડિક આપણને જરા સરખું પણ મન ન હોય મારે હવે વહેલામાં વહેલું, આ સંસારથી અને એથી આત્મા સમાધિમાં મગ્ન થવા છૂટી જઈ સિદ્ધિ પદે જવું છે. તે માટે માંડે. તમારે જીવવા માટે અને અમારે બાર મહિને એકવાર ઓછામાં ઓછી સિદ્ધસંયમ માટે સામગ્રી જોઈએ પણ તે સદ્ધ ક્ષેત્રની યાત્રા જરૂર કરવાની. આપણે ત્યાં હેવી જોઈએ, અસદ્દ ન જોઈએ. તે વગર તે દર મહિને જનારા પણ છે. ઘણા સિદ્ધ સમાધિ આવે નહિ. સમાધિવાળાને જીવ- ગીરીમાં વાસ માંગે છે. ગૃહસ્થોને સિદધાવામાં ય મજા હોય અને મરવાને વખત ચલજી પર વારંવાર જવાનું મન થાય, આવે ત્યારે વધુ મજ હેય. તમને જીવ- ત્યાં જઈને રહેવાનું મન થાય. કેમકે તેને વામાં મજા કે મારવામાં - ફલામાં 9 વદવ્ય • અને સિદધશીલાએ જઈ વાસ કરવા છે. જેથી સક્રદ્રવ્ય અને સમાધિવાળાને પરલોક સુંદર છે અને પરમ- ચાર પ્રકારના સંઘને યોગ હોય ત્યાં તેના પદ તેની રાહ જુએ છે. આ આનંદને પાર ન હોય. . - તમે બધા જનકુળમાં જન્મ્યા છેઉમાસ્વાતિ મહારાજે ઉત્તમપુરૂષ તેનેજ તેને ખૂબ આનંદ છે? જેનકુળમાં જનમ્યા કહ્યો છે કે જેને મેક્ષ જ જોઈએ છે. બીજું એટલે ઘણી બધી ખમદારી આવી ગઈ. તે તેને કર્મ મેળવવાની ફરજ પાડે અને મંદીરે સાચવવા, તીર્થો સાચવવા, ચતુ- મેળવવું પડે. આપણને બધાને મોક્ષ જ વિંધસંઘની રક્ષા કરવી, સંઘની સેવા- જોઈએ છે ને ? આપણે મજેથી ઘર ચલાભકિત કરવી આ બધી જોખમદારી ઉપાડ- વ્યાં કરીએ, પેઢી ચલાવ્યા કરીએ, પૈસાને વાની આપણી ત્રેવડ કયાં છે? આપણને જ સાચવ્યા કરીએ, સગા-સબંધીઓના આ બધું પાલવે ? આ બધાએ તે ઉપાધિ સંબંધ જ જાળવ્યા કરીએ તો “મિક્ષ જ કરી એવું માને છેને ? જેનકુળમાં જગ્યા જોઈએ છે' એમ કહેવાય ? મોક્ષ જ જોઈએ ને સાચે આનંદ તે તેને હોય કે જેને તેને તે સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા, તીર્થ એમ થાય કે-હું જૈનકુળમાં જન્મેલે. મને અને તીર્થના આધારભૂત સાધને જોઈએતે એવા એવાની સેવા-ભક્તિ કરવાની તક તેની રક્ષા કર્યા કરવાનું મન તેને થયા જ મળી છે કે મારા માટે હવે સંસાર સામું ‘ કરે. આવું મન થાય એટલે સમાધિ તેની જોવા જેવું નથી. તેને આ કુળ મળ્યાનો પિતાની થઈ જાય. તેને દુનિયાની કંઈ ચીજ અપૂર્વ આતા હેય. તમે રોજ એ વિચાર મળી કે ન મળી, દુનિયાએ તેને માન કરે છે કે જૈનકુળમાં જનમેલા એવા મેં આપ્યું કે ન આપ્યું તેની પડી જ ન કરવા જશું શું શું કર્યું? ન કરવા જેગુ હૈય. દુનિયાની રિદિધ-સિધિની તેને કંઈ શું શું ન કર્યું? કરવા જે શું શું ન પરવા નથી. પાપ કરીને દુનિયાની રિધિકયું? અને ન કરવા જેગુ શું શું કર્યું? સિદ્ધિ મેળવવાનું તેને મન નથી. કદાચ પાસે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy