________________
૪૦ :
હતા ? કેવા પ્રસન્ન ચિત્તવાળા હતા. કેવા અતુલિત વિશાળતાવાળા હતા ? ઉદા. રતા અને સહનશીલતા તે કાંઈક ગજબ પ્રકારની હતી. સુખમાં તે આનીત, હતા પરંતુ દુ:ખમાં પ્રસન્નતાની પ્રમચર વેરનારા
હતી.
તાકાત
નય
ઉદારતા પૂર્વક દુ:ખડાને પચાવી પ્રસન્નતાને પ્રગટ કરવાની ગજબ શ્રી રામમાં હતી. માતા કૌશલ્યાના નની કીકી સમાન શ્રી રામ હત્તા.. શ્રી રામ, સૌના લાડકવાયા હતા પરંતુ ઔરમાન મા કે કેયની આંખમાં કણીયાની માફક ખૂંચતા હતા. કે કેયના કાળજાની કારમાં એક દુવિચારને કાદવ પેસી ગયા હતા. પ્રસરતા તે કાદવના કારણે ક કેયીનુ મગજ ચઞડાળે ચઢયુ ́ હતુ..
શ્રી રામ! જો અચાધ્યાના રાજા બની તા મારા ભાવ કાણુ પૂછશે ? મારા દિકરા સર્વ વાતથી અજાણ રહેશે ?
• શ્રી જૈન શાસન (અઠવાડિક) રામને ખેલાવી લાવા.
વિનમ્રપૂર્વક હાજર થતાં શ્રી રામની આંગળ રાજા દશરથે હું યુ* ઠાલવ્યુ.... વચન પાલનંની વાત સાંભળતાં જ શ્રી રામનુ' હસુ પુલકિત બની ગયુ, આખા પ્રસંગના રંગ અન્યતા લલકારી રહ્યો હતા ત્યારે શ્રી રામ વચનથી મુકત થતાં પિતાશ્રીનુ . મુખડુ પ્રસન્નતા પૂર્વક નિહાળી રહ્યા હતા.
ખેર, આજ વચન આજે યાદ કરાવી દઉં”. મારું પૂણ્યદય ચાતર ખીલી ઉઠશે. એજ પળે કે કેયી રાજા દશરથ પાસે પહેાંથી ગયા. આપેલું વચન યાદ કરાવતા કૈકેયી લ્યા, હું સ્તામીનાથ ! ભરતને ગાદી આપેા. “તથાસ્તુ” કહી રાજા ઇશરથે કૌટુબિક પુરૂષને આજ્ઞા કરી જાવ જેપુત્ર
શ્રી રામ વનમાં ભમવા લાગ્યા, કુદરતી સૌદર્યના સ્થાનેા નિહાળતા શ્રી રામ ખેલી ઉઠ્યા. માતા કૌશલ્ય કરતા માતા કે કેયીના ઉપકાર ભૂલી શકાય તેમ નથી. કૈયા માતાના ઉપકારના કારણે જ હુ” રાજય બ‘ધનમાંથી છૂટી રહ્યો છું. મુકત ગગનના પ'ખીઓની જેમ સ્વેચ્છાએ આજે હુ‘વનમાં ભી રહ્યો છું. ખરેખર માતા કૈકેયી તા મારા માટે ઉપકારી નીવડયા.
કાળજું ધમધમાવી દે તેવા ક્રોધના કાળમાં પણ શ્રી રામનુ એક રૂ વાડુ' ચે ઊંચુંનીચું થતું નથી. અંતરાત્મામાં સમતા
સાગર ઘૂધવાઇ રહ્યો છે. શ્રી રામનું હૃદય વહેતી સરિતા જેવું શાન્ત બની ગયું છે.
સ્થિર અને પ્રસન્નચિત્તવાળા શ્રી રામની પાસેથી ફ્રોધને દમન કરવાનું કા આપણે શીખી લઇશું તેા. જીવન . ધન્યધન્ય બની જશે.
બસ, અહ, ઘવાયે.. કોઈપણ ભાગે મારા દિકરાને રાજ્યગાદી મળવી જ જોઇએ.ના મારા વાહલ સેયા પતિદેવે મને એક વચન આપ્યું છે. “માંગ, માંગ માગે તે આપુ”
- પીન્ટુ. વી. શાહ
*