________________
૪૫ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
៩
ખોને ત્રાસ આપે છે ઉંધ બગાડે છે. અને તેા બીજાને સુખ આપા દુઃખ તા કદાપિ ન હું મારા ગુરૂવરની વાણી મુતાબિત ૫૦૦ રૂપિયા દીન દુઃખીને મિષ્ટાન આપીશ, નિવ ને વસ્ત્રથી શરીર ઢાંશિ દી એને દવા ને ફ્રુટ આપી. બાળકોને ફ્રિ આપીશ. પુસ્તકાર્થ જ્ઞાનદાન આપીને ધર્મના કાર્યમાં દાન આપીશ. ફટાકડા ન ફોડનારાનું સન્માન કરીશ એàારની લબ્ધિ સૂરિ સ્કુલના બાળક ૧૮૦૦ છે. તે જેમ દિવાળીમાં પૈસાથી ફટા કડા ન ફોડતા ગરીમ બાળકોના આશિષ મેળવીશ ને મારા પ્યારા બ લુડા જેમના માર્કાપતા ભૂકંપમાં ચાલ્યા ગયા છે. તેમના દુઃખમાં સુખની વસત ખીલાવીશ. મહે યાદ તે કર. પ્રભુ મવીરન. નિર્વારૢ દિન દિવાળીએ વીરવાણી જીવે જીવાડીને મરી પણ બીજાને જીવવાદના સિદ્ધાત, આપતા પૂજ્ય મતાન મુનિ જે એક પક્ષીને બચા વવા તે મરણ સ્વીકાર્યુ. અરે જરા જો પેલા ધ રૂચિ અણુગારને જેમ કિડિ મ કેાડાના જાન મચાવવા કડવુ ઝેર શાક ખાઇ ગયા. પેલા કુમા પાળ રાજાએ મ`કાડાને બચાવવ ચાડિ કાપી નાખી ગીતાબેન રાંભીયાએ ૧ લાખ ને બચાવી બલિદાન આપ્યુ અહિંસા પરમો ધર્મના નારા લગાવનારા આપને વીરના નિર્વાણ દિને હિંસાને તિલાંજલી આપીએ ફટાકડાને ùિષ્કાર કરીએ પાપની દિવાળી ઘણી કરી હવે પાને ફેડને તપની દિવાળી પ્રગટાવી કેવલજ્ઞાનની રાશની ચમકાવીએ. બોલ મહેશ અહિં સાથી આદી તે, આખાદિ મેળવશું કે ખરબાદિ હિ સાથી મેળવશું.
સમાચાર અ`ગે
જૈન શાસન વર્ષ ૬ અંક ૧૧માં પાના ૩૯૫ ઉપ૨ પૂ. સા. મ. શ્રી હેમગુણાશ્રીજ મ. અંગે આજ્ઞા બદયાના સમાચાર છપાયા છે આ સમાચાર અમને પાલીતાણાથી પાસ્ટમાં આવ્યા હતા તે બાબત પૂ.આ.મ. શ્રી વિજય મહાબલ સૂ મ તરફથી તેમજ પૂ. સા. શ્રી હેમગુણાશ્રીજી મ. તરફથી અમને એ સમાચાર તદ્દન ખાટા છે એમ જણાવવામાં આવેલ છે સમાચારની ચિકિત્સા અમારે કરવી જોઇતી હતી. જે અમે કરી નહિ, અને છાપવા મોકલી દીધા આ અંગે પૂ. સાધ્વી મશ્રીને ઘણું દુઃખ થયુ છે. જે માટે અમે દીલગીર છીએ અને એ સમાચાર કૅન્સલ છે એમ જાણવુ,
તા. ૨૮-૧૦-૯૪
સ‘પાદક-જૈન શાસન