SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ -૬ અક-૧૪ : તા ૯-૧૧-૩ જે પ્રવચન કર્યું” તેના પૂર્વાપર સંધાને અનુલક્ષીને કહ્યું પણ અવળા અથ કરવા હાય તેનુ શુ ? :૪૪૭ પરિપત્રના હાઈ ને વિચાર કર્યા વગર પ્રકાશકોએ ઉપલકી વિચારી લઇ ૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી ચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને તથા જૈન શાસન” જેવા કેટલાક સાપ્તાહિકા માંસીŠત્તે બદનામ કરવાની વાત કરી. તેઓ લખે છે આ પરપત્ર જિનવાણી- દિવ્ય દર્શનમાં ચુકયો પણ તમારા તે સાપ્તાહિકા અને માસીકેને પ્રતિતિના વિચાર કરેલ, શા માટે જિનવાણીમાં પ્રકાશતિ નથયું ? તે સવ'ને વિદિત છે, પ્રાશકે,એ પરિપત્રના પૂર્વાપર બધ-અ કામ માટે શું કરવુ'? ધર્મ' જ. આ બધા તટરથી હું ધર્મને હીચે રાખી ભૂત ભવિષ્યના વિચાર કર્યા હોત તે આવું બુધ્ધિનુ પ્ર.શન કરત નહિ, જૈન શાસન પ્રાપ્તાહિક જે શાસન સેવાના ઉદ્દેશથી બહાર પડેલ છે. તેમાં પ. પૂ. ગચ્છાધિપતિના પ્રવચનેાના ધેધ તેમના પ્રરૂપેલ અમૃત તુલ્ય વાકયા શાસ્ત્ર સિદ્ધાંતનું સાચુ માદર્શન જ હોય છે. પ. પૂ. ગચ્છાધિપતિએ ડ આઠ દાયકા સુધી પ્રવચનના ધાધ વર્ષાવ્યે તેમની પદ્ધતિ એકસરખી રહી, દીક્ષાના માગ ખુલ્લા કર્યાં, ખાલ દીક્ષા, દેવદ્રવ્ય રક્ષણ એકડના વધ સામે અડીખમ રહી સનના જયજયકાર કર્યાં. ૫ પૂ. દાદાગુરૂ દાનસૂરીલ૨જી મહારાજા પ. પૂ. ગુરુવય આ દેવ પ્રેમસૂરીશ્વરજી મા. પણ તે આ. દેવેશશ્રીની દેશના પ્રવ્રુતિના ભારાભાર વખાણ કરતા હતા. આજના પ્રવચનકાર તેમની પધ્ધતિની ભૂટા કાઢતા થયા. પ્રવચનામાં રાજકારણ વિગેરે વાત કરવી જૈનાએ ચુંટાઇને લેાકસભામાં વિધાનસભામાં જવું જોઈએ એવુ' કહેવુ અને નવકાર મંત્ર એ જૈનને ગળથૂથીમાંથી અપાય તેને માટે કહેવું મારે। વિષય નથી સ્યાદ્વાદ સિદ્ધાંતની વાતા કરવી એ પરિપત્રની કેટલી વફાદારી રાખી કે મજાક સિવાય શું કર્યું.. સ્યાદ્વાદ સિદ્ધાંત લાવી, અં-કામ માટે શું કરવું ? ધર્માંજ વિષયસુખ શરીરખ ધન વૈભવ આદિ માટે ધર્મ કરવા એ મહા . ભૂડા છે. આવુ. જેએ માને છે. તેના મને નીચે જણાવેલી જે બાબતે ફલીત થાય છે તેમાં શું તે સૌંમત છે. ખરા ? ૧ મજાર પેઢી જામી જાય ૨ ઈંડા વગેરે કરતાં મગફળી ૩ જે પશુ માસ હાય તે પશુમાં રહેલ રાગા ! મહાત્મા પેઢી-અથ ઉપાર્જન એ પાપ છે! ખાવુ એ પ પાપ છે.. જે ન છુટકે કરવાનુ છે જેના વિષયમાં શાસ્ત્રકારાએ નીતિ-અનીતિ ન્યાયઅન્યાય પાપ-પૂન્ય કરમ-ધરમ ચિત્ત-અચિત્ત લક્ષ-અભક્ષ પેય-અપેય આ શબ્દ શાસ્ત્રકારોએ બતાવેલ છે. અને આપને અનીતિ ભેળસેળ લુટફ્રાટ, ઈંડા ખાવા, રોગીષ્ટ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy