SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વર્ષ ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ : ૩૫ છે { આજ્ઞા મોક્ષને માટે થાય છે, વિરાધેલી આજ્ઞા સંસાર પરિભ્રમણનું કારણ બને છે. પંચત્રકાર મહર્ષિ, ધર્મની નિશાળમાં દાખલ થયેલા જીવને માર્ગદર્શન છે 8 આપતાં કહે છે કે- (૧) એ જીવ આજ્ઞાને ગ્રાહક થાય. અર્થાત્ જિનાગમના અધ્યયન છે છે શ્રવણ દ્વારા આગાને સમજનાર થાય. (૨) ચિંતન દ્વારા આજ્ઞાને હૃદયમાં ભાવિત કર8 ના થાય. આજ્ઞાને ભાવિત કરવા માટે આવશ્યનિયુક્તિમાં આપેલા બે કે દ્વારા છે છે આજ્ઞાની ૧૩ વિશેષતાઓ ઉપર વિચાર કરે ! અને યથાશક્તિ આજ્ઞાને અમલમાં મૂકી, 8 આજ્ઞાને પ૨તત્ર રહે !! છે કારણ કે- આજ્ઞા મેહવિષને દૂર કરવા માટે પરમ મંત્રરૂપ છે. શ્રેષાદિના 8 R ભડકે બળતા અગ્નિને બુઝવવા માટે આજ્ઞા પાણીનું કામ આપે છે. કર્મવ્યાધિને દુર છે કરવા માટે આજ્ઞા એ ચિકિત્સાશાસ્ત્ર છે. અને આજ્ઞા નિશ્ચિતપણે મોક્ષફળને આપનાર છે ક૯૫વૃક્ષ છે. ધર્મની નિશાળમાં દાખલ થયેલ એ ધર્માર્થી જીવ, અધમમિત્રોનો અકલ્યાણ- ૪ છે મિત્રોને ત્યાગ કરે, લેકવિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરે, લોકો પ્રત્યે કરૂણભાવવાળ બને, કઈ અનુચિત વર્તનથી ધમની નિંદા ન કરાવે. અને સત્કાર-સન્માન વગેરે દ્વારા એ { ધર્મમિત્રોની સેવા કરે! એ ધર્મમિત્રો કોઈ તારક આજ્ઞા ફરમાવે એવી ઈચ્છા રાખે, 4 આજ્ઞા કરે ત્યારે આને આતર પૂર્વક સ્વીકાર કરે, એ આસાની વિરાધના ન કરે, 8 { ઔચિત્ય પૂર્વક આજ્ઞાનું પાલન કરે ! આ રીતે જીવને મોક્ષમાર્ગની આરાધનામાં, આરાધનાના યુગમાં, આશા-જિનાજ્ઞા છે 8 તાણાવાણાની જેમ વણાયેલી હોય છે. જ્ઞાનયોગ અને જિનાજ્ઞા : જ્ઞાનયોગની સાધનાને શિખરે પહોંચાડનાર છે 8 જિનાજ્ઞા છે. તવ સાંભળવું તે શ્રુતજ્ઞાન છે. તેને પાણીની અથવા કેઠીમાં રહેલા 8. છે બીજની ઉપમાં વરેલી છે. સાંભળેલા ઉપર ચિંતન કરવું એ ચિંતાજ્ઞાન છે. એને દુધ છે 8 ની અથવા પાણીમાં વિસ્તરેલા તેલની ઉપમા વરેલી છે. સાંભળેલા અને ચિંતન કરેલા છે છે જ્ઞાનના રહસ્ય સુધી પહોંચવું તે ભાવનાજ્ઞાન છે. એને અમૃતની અથવા અશુદ્ધ છે 8 જાન્યરનની ઉપમા વરેલી છે. ભાવના જ્ઞાનનાં રહસ્યને શોધવું-પામવું એટલે અનંત ૪ ઉપકારી ભગવાન શ્રી જિનેકવર સ્ટેએ કહેલા ફરમાનો આડાઓનો મર્મ સમજ. અને ૨ { તે તે આજ્ઞાઓ અચૂક કલ્યાણકારિણી છે એવા દઢ નિર્ણય ઉપર આવવું. આ રીતે જ્ઞાન- છે. છે યોગનું અંતિમ શિખર જિનાજ્ઞાની ઉપાદેયતાની હૃદયમંદિરમાં પ્રતિષ્ઠા થવી તે છે. $ શબ્દાર્થ, વાકયાર્થ, મહાવાક્ષાર્થ અને એ દંપર્યાથે આ ચાર જ્ઞાનગની ચરમ-છે ૨ સીમાએ પહોંચવા માટેના “માઈલ સ્ટેન ” છે. દંપર્યાથ સુધી પહોંચ્યા એટલે ?
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy