________________
૪૦૮ :
શ્રી જૈન શાસન (અઠવાડીક) રડવા આદિથી પર હોવાના કારણે તેનું આ નારદ કલહ અને નાટકને આકાંક્ષી નામ નારદ પડયું.
છે. ગીતનૃત્યાદિમાં કૂતુહલવાળે છે. અને ( નારદ===૨ડવું ના=નહિ. ) હંમેશા કામની ચેષ્ટ તથા કામની વાચા
એક વખત શ્રાવિકા કૃમી કેઈ કાર્ય લતામાં બાલ્યવાળા છે. શરીરને તેમ માટે અન્યત્ર ગઈ હતી, તેજ સમયે જ કામુક લોકોને સંવિ તથા વિગ્રહ અંભકદેએ આવીને નારદનું અપહરણ
(યુદ્ધ) કરાવનાર છે. છત્ર, અક્ષમાળા કર્યું તરતને જન્મેલા બાળકના અપહરણના
ધરનાર અને પાદુકા [ પાવડીઓ ] પહેરશકથી વૈરાગ્ય પામીને કૂમીએ ઈન્કમાલા
નારે છે. દેવે વડે વૃદ્ધિ પામ્ય હેવાથી સાધવજી પાસે દીક્ષા અંગીકાર કરી.
પૃવિ ઉપર દેવર્ષિ તરીકે પ્રસિદ્ધ થયેલ
આ નારદ ઘણું કરીને બ્રહ્મચારી છે અને આ બાજુ તે દેએ બાળ-નારદનું સ્વરછાચારી છે. ” પાલન કર્યું. શાક ભણાવ્યા અને તેને
નારદ ની ઓળખાણ થયા પછી મરૂત્તઆકાશગામિની વિદ્યા આપી.
રાજાએ રાવણની યર સંબંધી ક્ષમા માંગી. અણુવ્રતને ધરનારે તે નારદ માથે અને કનકપ્રભા નામની પોતાની કન્યાને શિખા રાખતું હતું તેથી ન તે ગૃહસ્થ રાવણ સાથે પરણાવી. અને દિગ્વિજય યાત્રા હતું કે ન તો સંયત-સંયમી હતા. કરવા રવાણ મથુરા તરફ ચાલ્યો.
શરીરની વ્યાખ્યા : –પૂ મુનિરાજશ્રી પુણ્યધન વિજયજી મ. શરીર એટલે જીવને કેદમાં પુરવાનું મહારાજાનું કેદખાનું... છે કે સદા વહેતી ગટર. , , અશુચિ પદાર્થોને રાખવાની પેટી. છે , રોગનું મંદિર
લાખટન અનાજને ખાઈ જનાર રાક્ષસ , જગતના જળાશયનું પાણી પી જનાર અગવ્યત્રષિ
પવિત્ર પદાર્થોને મલીન કરનાર અપૂર્વ કાદવ
છપ્પનીયા દુષ્કાળમાંથી આવેલ ભીખારી . ,, ગમે તેટલું આપો તે પણ કદી ના ન કહેનાર નફટ મહેમાન.
ગમે તેટલી તેની રાત-દિવસ સેવા કરે તે પણ ગુણ ન લેનાર કૃતની
મહારાજાને માનીત માણસ. , આત્માને પુણ્ય રૂપી માલ ખાઈને બાપ કમાઈ ઉપર તાગડધિન્ના કરનાર
બેઠા ખાઉ દીકરો. , , સદા આત્માની સાથે પરાયાની જેમ વ્યવહાર રાખનાર લુચ્ચે મિત્ર,