________________
; સો દવા એક હવા. 5
–પૂ. આ. શ્રી વિજય વારિણસૂરીશ્વરજી મ. કલકત્તા પ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે જ્યાં કોઈ વરઘોડો, કઈ સરઘસ, કઈ પ્રભાતફેરી, જે એટલે “નારા સંભળાય છે છે જ. નારામાં સર્વશ્રેષ્ઠ અહિંસા પરમોધર્મ તે હોય જ. શું ? ( જૈન ધર્મ અહિંસા પરમેધમ માને છે તે પછી ઢગલાબંધ હિંસાની પ્રવૃત્તિઓ 8 છે કેમ દેખાય છે.? છે હિંસામાં ધર્મ હોઈ શકે, ધર્મ શેમાં ત્યાગ, તપ કાયકષ્ટ જ્ઞાન ધ્યાન ત્યાગમાં કે છે 8 અહિંસામાં ધર્મ છે.?
જિનશાસનને તે એક જ માન્ય છે. જિનાજ્ઞા પરમોધર્મ સે રેગ એક દવા છે જે નાને કે મોટો ધર્મ હેય સફળ તેજ મેક્ષ તેજ, અપાવે જેમાં આજ્ઞારૂપી પ્રાણ
છે. સે દવાથી ન થાય એક દવા આજ્ઞા શરીર ગમે તેટલું લષ્ટ પુષ્ટ હોય પણ પ્રાણ વિનાનું નિકિય તેમ ક્રિયા હજાર હેય. જમાલીના ત્યાગ જેવી, તામલીના ત૫ જેવી, કુંતીરાણીની ભકિત જેવી, ગોશાળાના કાયકષ્ટ જેવી બધી જ નિશ્ચત છે વિના આજ્ઞા છે. એ. ત્રણ પ્રકારના જીવે છે. આજ્ઞાથી, પ્રજ્ઞાથી સંજ્ઞાથી ચાલનારા છે. “આધાર છે આજ્ઞા,
બાકિ ધૂળ ધાણી” જે માન્ય કરીને ચાલે તે જિનવાણ પામ્ય ગણાય, જ્ઞાની મનાય છે. { તેનું પાણી શાશ્વત શીતલતા અપાવે.
આજના યુગમાં જ્ઞાન વધ્યું છે પરંતુ આજ્ઞાનું માન ઘટતું જાય છે સૌ સૌને હું ૬ સર્વજ્ઞ માનતા થઈ ગયા છે. સગવડ ધર્મ શોધે છે. આજ્ઞા પાલન કરવામાં સહન જ કરવું પડે છે શરીરને કષ્ટ પડે છે પણ સિદ્ધિના સોપાન વગર સહન કરે ન મળે. આ
આજને માનવી જન્મ જૈન થયા છે આજ્ઞા ખિસ્તી ગુરૂ પિપની માનતો થયો છે શું છે વ્યવહાર વેશ ખાન પાન ક્રિશ્ચયન થયા છે. મેક્ષ મેળવવાની વાતે કેમ કરતા હશે R કર્મ કેમ ખપતા હશે. ધર્મચુસ્ત થયા વગર તુમ આણ શિર ઘારી બનાતું નથી.
આજ્ઞાની આરાધના એ મોક્ષ છે વિરાધના એ સંસાર છે અનાદિના સંસારભ્રમણનું કારણ છે A હવે સમજાય છે ને?
૨૫૦૦ વર્ષ અગાઉ સર્વ પ્રભુએ જે આજ્ઞા ફરમાવી તેના અમલ થતા તે છે 8 આપની સુધી નાની નાની ક્રિયામાં સૂત્રને આરાધનાઓ ખેંચાઈ આવી છે. આપણે છે આરાધવા ભાગ્યશાળી બન્યા છે. - નાસ્તિક થઈને પ્રભુ અજ્ઞાની આરાધનાને આડંબર ન માની લેતા. પિોલીસ હાથ છે 8 કરે ને ઉભે રહે લાલ લાઈટ થાય ને ઉભે રહે પણ.