SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પઠિત મૂઓંનો એક ગણગણાટ બેલો જોઉં, સ્વદ્રવ્યથી જિનપૂજા - થાય તો દેવદ્રવ્યથી કેમ ન થાય ? ૨ ૪/૪૮થwwહારાજ, (વિ. સં. ૨૦૪૪ના સંમેલન પછીના છેડા સમયમાં લખાયેલો આ લેખ તે વખતની પરિસ્થિતિનું દર્શન તો કરાવે જ છે, પણ વર્તમાનમાં પણ આ લેખ ઉપયોગી જણાતા અત્રે પ્રગટ કરીએ છીએ. સંપ૦ ) એક હતા પંડિતજી. થઈ ગયે પણ એમને એ ખબર ન હતી એ સવભાવે ભલા-ભાળા અને પર. કે થોડા સમયમાં જ એમની “ગતિ” થઈ ગજુ હતા. જવાની છે, આ ગામના લેકે એમને આદર-માનપૂર્વક પંડિતજીએ હોંશે-હોંશે પુત્રનું નામ માનતા હતા. ' “લલુશંકર પાડયું. * પંડિતજી બધી વાતે બરાબર હતા પણ લલ્લશંકર લલ્લુને લલ્લુ જ ન રહે કરમના જરા કાઠાં હશે? એટલે પંડિતજીએ એને ગામમાં ભણાવવાના સંતાનમાં એમને એક પુત્રી થઈ. બદલે કાશી મોકલવાનો વિચાર કર્યો. નાનપણમાં જ એના લગ્ન લઇ લીધા કાશી તે વિદ્વાનોની જન્મભૂમિ કહેવાય. પણ પુત્રી મોટી થાય અને સાસરે જાય કેટલાક વિદ્વાને માટે કાશી કર્મભૂમિ પણ એના પહેલા જ એને પતિ પ્રભુને પ્યારે બની જતી. થઈ ગયે. . કેટલાક શેખીર વિદ્વાને કહેતા પણ ખરાં કે– “કાશી એટલે કાશી ! બાકી પંડિતજીની પુત્રી બાલ વિધવા બની. પંડિતજીને હવે પુત્રની ઝંખના જાગી. ખાંસી છે! પથ્થર ઉપર પણ પુષ્ય ઉગાડે ઘણા દેવ-દેવીની માનતા માન્યા પછી એનું નામ કાશી !!!” એમને ઘરે મોટી ઉંમરે પુત્રનું પારણું શુભ દિવસ અને શુભ ઘડિએ પંડિત. બંધાયું. પુત્રનું મુખ જોઈ પંડિતજ ખુશ છએ લલુશંકરને કપાળે ચાંદલે કરી, ખુશ થઈ ગયા. ઉપર ચેખા એડી, અક્ષતથી વધાવી કાશી “અપુત્રય ગતિર્નાસ્તિ !” આ પુરાણ તરફ પ્રયાણ કરાવ્યું. પંકિતને તેમને ખુબ ડર લાગતું હતું. લલુશંકરને કાશી પ્રયાણ કરાવતા પુત્રને જન્મ થતાં જ તેમને એ ભય દૂર પહેલા પંડિતજીએ તેના લગ્ન કરાવી દીધા
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy