________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખચી ન પણ પુષ્પ બાંધે કે પાપ ? નામના થાય તેવુ' કરશે તે
૩૧૪ :
કરે તેનું ય ભલું થાય ખરું ? તેવા પૈસા જ્ઞાતિએ તા ભારપૂર્વક કહે છે કે, ધર્માંના પૈસાથી અનંતકાળે જૈન જાતિ, જૈન કુળ અને જૈન ધર્મ મળવા મુશ્કેલ છે. લક્ષ્મી દાન માટે છે અને દાન પણ સુપાત્રમાં આપવાનુ તે સંસાર, વધારવા કે મેક્ષે જવા ? આવા દેવ-ગુરૂ અને ધમ લાગે ? મરતા પહેલા સાધુ થયા વિના મરજ્જુ નથી તેવુ` ઉદારતા આવે તે સાચી ઉદારતા હાય. તે સાતેક્ષેત્રમાં તે દાન તા અનુક‘પાથી જ શેાલે. માટે અનુક ́પા પણ કરે અને કાઈ બજારમાં વેચાતી મળતી ચીજ છે !
છે. તમે પૈસા ખર્ચી મળે તેને લક્ષ્મી કેવી છે, ખરું ? તેનામાં જે દાન દે અને સમજે કે,
જીવદયા પણુ કરે. દયા
આપવું પડે તે આપે। તેનુ નામ ઉદારતા નહિ પણ આપવાનું મન થાય તેનું નામ ઉદાસ્તા. તમે બધા સારા કુળ-જાતિમાં જન્મ્યા છેા, સાથે કાંઇ આવવાનું નથી સાથે તા સાચા ભાવે જે છેાડા તે જ આવવાનું છે. તેનાથી સેા ગણ્', હજાર ગણુ, લાખ ગણું, ગણું આવી આવીને મળે તે ય સાધુ ન ઇચ્છે. આવી દશા મેળવવા દાતાર બના, વિચારમાં ઉદારતા લાવે, વાણીમાં ઉદારતા લાવા, કે,ઇ કાંઇ કહે તેને પ્રેમથી સાંભળે, સાવ ધુત્કારી ના કાઢો. કોઇ ગાંડે માજીસ અસંબદ્ધ જેમ તેમ ખેલે તાય તેના પર દયા લાવા કે બિચારાને ભાન નથી કે હું શું ખાલી રહ્યો છું, વાચિક ઉદારતા આવે એટલે માનસિક ઉદારતા ` આવી જ જાય. પછી છતી શકિતએ સહાય કરવાનુ મન થાય તેનું નામ કાયિક ઉદારતા છે. આમ મન, વચન, કાયાથી ઉદાર મને તે ધનથી તેા ઉદાર હાય જ. આવી રીતના ઉકારતા આવે તે સદ્ગતિ પામી મુક્તિને પામવાના છે. સૌનામાં આ રીતની ઉદારતા આવે અને તે માટેની મહેનત કરી આ મહામૂલ્ય માનવ જીવનની સાર્થકતા કરે તે જ સલાહ સાથે પૂર્ણ કરવામાં
આવે છે.
શાસનની સેવા જ પ્રાપ્ત થાએ.
યન્મયેાપાર્જિત પુણ્ય', જિનશાસન સેવયા જિનશાસન સેવ, તેન મેડસ્તુ ભવે ભવે !
શ્રી જિનેશ્વર દેવના શાસનની સેવાથી, મે' જે પુણ્ય ઉપાર્જન કર્યુ છે, તે પુણ્યના પ્રતાપે મને ભવે ભવને માટે શ્રી જિનશાસનની સેવા જ પ્રાપ્ત થાઓ.