SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ : અંક ૪--૫-૬ : તા. ૧૪-૯-૯૩ : : ૨૯૧ = આપે છે. સૂર્ય ઊગ્યે એ સિદ્ધાંત સરળ એમાં વિષ અનુષ્ઠાન અને ગરલ માણસ પણ સમજી શકે આવી સીધી સાદી અનુષ્ઠાન હેય કેટીમાં મુકયા છે તેનું કારણ વાત છે છતાં ઊદયા તિથિ નથી માનવ શું તે અર્થ સમજાવશે કે સંસારની આશંઅને ત્રીજને–ચેથ એને પાંચમ પિતાના સાથી કે પરલોકમાં સુખ-સાહેબી મલે મત પ્રમાણે ઉભી કરી પચકખાણ આપે છે એવી આશંસાથી ધર્મ કર નહિ એમ અને પછી સૂર્ય ઊગ્યે પચ્ચક્ખાણ વાક્ય શાસ્ત્ર કહે છે. એને હેય કટિમાં મુક્યા બેલે છે. છે. હવે સંસાર સુખ માટે પણ ઘમ થાય - ઘણી વખત જે તિથિનું પચ્ચખાણ એને પ્રચાર ચાલે છે અને નિસિદધ વિષ લીધું હોય તે દિવસે તે તિથિ હોય જ અનુષ્ઠા અનુષ્ઠાનને અર્થે ધર્મ કસ્તાં સંસાર સુખ નહિ ત્યારે લાગે કે પ્રભુ તારી વાણી સાચી માગવું નહિ એમ સમજાવે છેપોતાની બંને વાતમાં સિદ્ધાંતને મેળ થાય છે ? પણ તીર્થંકરનું ભાખેલું સાચું જ હોય ' ધર્મ આપણા સંસારને અંત આવે એ ગલે આમ થવાનું. અને આપણને મોક્ષ પ્રાપ્તિ થાય એ હેતુથી ધર્મ કરવા માટે તીર્થકર ભગવાને તીર્થની કોઈપણ અનુષ્ઠાન કર્યા પછી ચૈત્યવંદન સ્થાપના કરી છે જે કોઈનું દરીદ્ર ટાળવા કરતાં પ્રથમ બેલિવું જ પડે છે કે આ માટે ધર્મ તીર્થ સ્થાપવાનું હોત તે સમ સંપતિને હેતુ મારા ભવજલ નિધી માટે વસરણનાં ત્રણ ગહનું સોનું. ૩. હીર હેતુ છે ? હવે આમાં સંસાર સુખ માટે ત્યાંને ત્યાં જ વેંચી દેત તે ઘણાન દરીદ્ર- ધર્મ કરવાની વાત કયાં રહી? પણું ટળી જાત પણ ધર્મ તીર્થની સ્થાપના સ્તવન બોલતાં અમને મોક્ષ સુખ આપે, તે આ સંસાર પરિભ્રમણ મટાડવા અને ભવ પાર ઉતારે, મારે તારા જેવું થવું છે, મેક્ષ પ્રાપ્તિ માટે ધમતીથની સ્થાપના આ બધા ઉદગારે કયાં અને સંસાર સુખ તીર્થકર ભગવાને કરી છે ત્યારે અત્યારે માટે ધમ થાય એવા ઉપદેશનું રહસ્ય હમણાં હમણું જોર શોરથી વ્યાખ્યાન કયાં રહ્યું. શૈલીથી, પુસ્તકે છપાવીને, એજ સમજાવાય જૈન ધર્મ મોક્ષગામી ધર્મ કહેવાય છે કે ધમ સંસારના સુખ માટે પણ થાય. ૪ છે. ઉપરની હકીકતે સંસાર સુખ માટે પણ આ રીતે બધ આપનારને આપણે પુછીયે ધર્મ થાય તે મેશગામી ધર્મનું નામ કે મંદિરમાં પેસતાં નિશીહિ શબ્દ ત્રણ સંસારગામી ધર્મ નામ પાડવું પડે. વખત બેલ વાને અર્થ શું ? તે કહેશે કે એને અર્થ મંદિરમાં પેસતાં સંસારના - આજથી વર્ષો પહેલા ચિત્રભાનું મહાવિચાર છોડવા. પાછા પુછીયે કે શાસ્ત્રમાં રાજ ધર્મ ઉપદેશ માટે પ્લેઈનમાં બેસી અનુષ્ઠાનનાં પાંચ પ્રકાર કહ્યા છે. રેઈન ગયા એટલે ખોટા સુધારકે એ એમની
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy