________________
-
IIMS
| શ્રી રવાશશુ છે
પ્યારા ભૂલકાઓ
આજથી જૈન શાસન છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે. આજ સુધી તમે જૈન શાસનને ચાહતા રહ્યા છો. હશે હોંશે વાચતા રહ્યા છે. તેમાં આવતી બાલવાટિકા પણ તમને વધારે પ્રિય છે. આ હકીકત તમારા અક્ષરોથી અંકીત થયેલા પત્રો દ્વારા હું જાણી શકું છું. આ વિભાગમાં બની શકે તેટલી જૈન શાસન અંગેની પ્રેરક અને બાળક સામગ્રી આપવી એવી મારી ભાવના છે. આ
તમે બધા પણ જૈન શાસનની પ્રેરક અને બેધક વાતે વ્યાખ્યાનમાં કે પાઠશાળામાં સાંભળતાં હશે અને આબાલવૃદ્ધા પાસેથી સાંભળેલી મૌલિક વાતે પણ તમારી સુંદર શૈલીથી લખીને મારા સરનામે મોકલતા રહેજે. '
નાનકડા બોધક કથાનકો તેમજ અંતરમાં ઝણઝણાટી પેદા થાય તેવી સામગ્રીને અગ્રસ્થાન આપવામાં આવશે. ' હે ભૂલકાઓ, સાત્વિક લખાણ લખી સત્વરે મેકલવા માટે લ પેન અને પિસ્ટકાર્ડ, લખી લે મારું સરનામું.
-રવિ શિશુ
જૈન શાસન કાર્યાલય જામનગર સંબંધે ગાઠવો
કથાનક ૧. ગુણસેન-ધનશ્રી
એક બગીચાના માલિકને ઓચિંતુ ૨. પૂર્ણ ચંદ્રરાજા-પુષ્પ સુંદરી રાણી બહારગામ જવાનું હતું એટલે એણે ૩. શુસેન રાજા-રત્નાવલી રાણી પોતાના પુત્રને કહ્યું “ બેટા, હું બહાર૪. ધન-લક્ષમી
ગામ જઈ રહ્યો છું. તું આ પણ બગીચાના ૫. શંખરા જા-અગ્નિશર્મા
બધા વૃક્ષને પાણી પાજે. બગીચે લીલે૬. પૃથ્વી ચંદ-ગુણસેન રાણી
છમ રાખજે, ૭. ધરણ-કનકસુંદરી રાણું
પિતાશ્રી આપ જરાપણ ચિંતા કરશે ૮. દેવરથ રાજા-મુકતાવલી રાણી નહિ. આપ સુખેથી બહારગામ જઈ આવે ૯ દેવસિંહ રાજા-કલાવતી
શાંતીથી જાગાદિ કરી આવો.” દિકરાએ ૧૦. કમલસેન રાજા-ગુણસાગર
આશ્વાસન આપ્યું. -ઉરમીલ સી. શાહ પિતાશ્રી બહારગામ ગયા અને પુત્ર સાબરમતી કાંઈક નવું જ વિચારવા લાગ્યા. પાંદડાને
ફળને જ તાજા રાખવાના ને ! પાંદડા ને