________________
9
વર્ષ -૬ અક-૪-૫-૬ : તા ૧૪-૯-૯૩
આવશ્યક
અધાનિસ્તાનના અમીરે ગાયની કુરબાની વિશે આલિમે તેમજ મૌલવીએના મતની માગણી કરી તે વખતે ૧૧૦ જેટલા મૌલવીઓએ એકઠા થઈ દિવસ સુધી ચર્ચાવિચારણા અને વાદવિવાદ બાદ નિર્ણય જાહેર કર્યો કે ઇસ્લામના ગૌરવની રક્ષા માટે ગાયની કુરબાની કરવી નથી, અને તેમના ફતવા મુજબ અમીરે પેાતાના રાજયમાં ગૌહત્યા પર પ્રતિબંધ મુકી દો. અફ્ધાનિસ્તાનના આ અમીરના પિતા હુબીબુલ્લાહ ખાન જ્યારે ૧૯૦૭માં ભારતના પ્રવાસે આવ્યા ત્યારે તેમના સ્વાગત સ્વરૂપે ૧૦૦ ગાયાની કુરખાની કરવાની વાત ચર્ચાઈ. ખાને કહ્યું; અલ્લાહ 'ખાતર એવુ કરશે જ નહીં. શુ' તમે સે ગાયા નહીં. એક ગાય પણ કાપશે નહી એવુ' કાઇ કામ કરશે કે કરાવશે નહીં'. જેનાથી બાદશાહ પ્રત્યે હિન્દુ પ્રજાને મનદુ:ખ થાય. · ગાયના વધ કરવામાં આવશે તેા હું તમારાથી અને દિલ્હીથી કાયમ માટે માં ફેરવી લઇશ.
અઝીઝ કાદરી
—
! ૨૬૯
લાગતા ડૉકટરે થરમેામિટર કાઢી સાનીના બગલમાં દખાવ્યુ. થેાડીક મિનિટો પસાર ડૉક્ટરે થરમેામિટર હાથમાં
થવા બાદ
લીધું ડોકટર થરમેામિટર શ્વેતા ખેાલી ઉઠયા ભાઈ તાવ ૧૦૫ છે (૧૦૫ તાવ છે ) આ સાંભળી છેલ્લા મહિનાથી જેણે બજારનુ મુખડું જોયું નથી તેવા સાનીના મનમાં સેાનાના ભાવ તાલ રમતા હતાને તરતજ
તાડુકી ઉઠયા દીકરા શું ઉભા છે, જા જલ્દી વહેચી નાખ ખેલતા ખાલતા સાનીએ પ્રાણ છાડયા. સેાની સેનાના વિચાર કરે, પૈસા કમાવનાર પૈસાના વિચાર કરે અને ભગ વાનની આશી માનનારા ભગવાનની અમીર હેખૂલ્લાહ-આજ્ઞાને વિચાર કરે અન્ય વિચારી માં ભગવાનની આજ્ઞાને ભૂલવી એ મારુ પાપ છે.
ભૂલા માં
જીંદગી સુધી ફુકી ફુકીને ધન ભેગુ કર્યુ છે તેવા એક સેનીની છેલ્લી ઘડીએ ગણાતી હતી શરીર પશુ ઉષ્ણતા પકડી રહયું હતું. બાપાની સેવા ચાકરી કરતા દિકરાએ ડાકટરને ખેલાવી લાવ્યા. ડોકટરે આવી તબીયત તપાસવા માંડી શરીર ગરમ
--
રશ્મીકા માહનલાલ. (સંદેશ તા. ૫-૯૯૩)
સસાર આનું નામ
તમે અત્યાર સુધી મને ઓળખતા ન હતા તે હવે એકાએક કયાંથી આળખવા લાગ્યા શું આની પાછળ કોઇ રહસ્ય છે ? તમારૂ રહસ્ય તા મને સ્પષ્ટ જણાય છે. પરંતુ મને રૂચતુ નથી તે રહસ્ય તમારા સ્નેહ પાછળ સ્વા રહેલા છે. એ સ્વાર્થ સ્નેહને આગળ કરે છે. સ્વાથ ઢીલા થશે તેની સાથે સ્નેહ થાયેાં પણ નહી જડે છે આનુ નામ સંસાર,
નિમિળા પ્રસેશકુમાર શાહ