SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ : ભાવનાના સન્માનઅર્થે ગૌવધ કરતા કસાઈએ પર સખત વેરા વસુલી કરવામાં આવતા હૈાવાની નાંધ છે. ઉપરાંત આ શાસકે આ દુધાળા ઢારાની કતલની વિરુદ્ધ હતા અને આવી કતલ કે વધુ પર પ્રતિબંધ હતા. ભારતમાં માગલ સામ્રાજયના પાયા નાખનારા માબરે જ્યારે જોયું કે હિન્દુ નાગરિકા ગાયને પૂજનીય ગણે છે અને તેના પ્રત્યે ઉંડી શ્રધ્ધા ધરાવે છે. તેથી પેાતાના પુત્ર હુમાયુને એક પત્ર લખ્યા કે જેમાં ગૌવધ પર પ્રતિબંધ મુકવાના આદેશ અપાયા હતા. બાબરના આ હુમાયને ગૌવધ બધીના આદેશ અંગે લખાયેલા પત્ર ભાપાલની લાયબ્રેરીમાં સુરક્ષિત હાવાની નોંધ ઘણા લેખકોએ લીધી છે. તેમાં દર્શાવ્યું છે કે, હે પુત્ર ભારતમાં વિવિધ જાતના લેાકેા વસે છે અને ખુદાના ઉપકાર કે તેણે આ દેશની સત્તા તમને સેાંપી છે. તેથી ઇચ્છનીય છે કે મુખ્યત્વે ગૌવધથી દૂર રહેજો. હુમાયુને ખાખરની ઉપરોક્ત સલાહ મુજબ અમલ કર્યાં. ગૌબધી જાહેર કરી અને ધનધાન્યથી પૂર્ણ રહ્યો. અકબર માગલ શાસકેામાં ખૂબજ પ્રતિષ્ઠાવાન ગણાય છે. અમૂલ ફઝલે લખ્યુ છે કે, બાદશાહ ભેાજનના પ્રાર ́ભ હમેશા દૂધ અથવા દહી વડે કરતા હતા. ઉપરકત અમૂલ ફજલે એવી પણ નાંધ કરી છે કે અકબર જીવદયામાં શ્રધ્ધા ધરાવતા હતા. શાહને માસ પ્રત્યે અરૂચી હતી અને વાર શ્રી : જૈન શાસન (અઠવાડીક) વાર કહેતા હતા કે અલ્લાહે માણસ માટે વિવિધ પ્રકારની ભેજન સામગ્રી ઉત્પન્ન કરી છે છતાં અજ્ઞાનવશ પેટપારાયણના કારણે તે જીવધારીઓનુ' વધ કરે છે. અને પેાતાના પેટને પશ્ચિમાની કબર બનાવવાનું ઉચ્ચત સમજે છે. ઇતિહાસના જાણુકારાના મત મુજબ અક્બરે ગૌવધ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકયા હતા. બાદશાહ શાહઆલમના ફરમાન જે મૌલવી ખશ્ તેમજ બાદશાહના ધમ ગુરૂ કુતબુદ્દીનના આદેશથી કાઢવામાં આવ્યા હતાં. જેમાં જણાવ્યું હતું કે, હુ· પંચ બાબરે હુમાયુને ગૌવધ-પ્રતિબધ માટે આપેલા આદેશ ભેપાલમાં સુરક્ષિત ગમ્બર સાહેબ પ્રત્યે શ્રધ્ધા ને આસ્થા ધરાવનારા પાસેથી જાણવાની ઇચ્છા ધરાવુક છું કે દૂધ આપનારી ગાયની કુરબાની અંગે હદીશશરીમાં કેવા મત દર્શાવાયેા છે. બાદશાહ શાહ આલમના ઉત્તરમાં ઉપરોકત બંને ઉમાએ જણાવ્યુ હતુ કે, ‘,પાક હદીશમાં ચાર વાત પર મામાનીમ અને નિષેધ મુકવામાં આવ્યે છે તેથી શરીયતમાં શ્રધ્ધા કે આસ્થા ધરાવનારે તે અનુસાર આચરણ કરવું જોઇએ. (૧) વૃક્ષેાને નષ્ટ કરવા નહીં. (૨) વૃક્ષેા કાપવા નહી', માનવીની ખરીદ વેચાણ કરવી નહી, (૩) ગૌવધ કરવા નહીં', (૪) વ્યભિચાર કરવા નહી”.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy