SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ય પણ એળખા નહીતર ભૂવા પડશે. '-'些乔屿些''些原些乔乔些原 એક પ્રધાને રાજાને પૂછ્યું, કે કાઇ માનવી આવીને કહે કે આપની નગરીમાં સિહુ આવ્યા છે તે શું એ વાત આપ માનશે ખરા ? 66 ના રે ના, હું તે માનુ` જ નહિ.” રાજાએ જોશ પૂર્વક કહ્યુ. ફરી પ્રધાને પૂછ્યું, બે જણાં આવીને એ જ ખબર આપે તે આપ માનેા ખરા ?' તા ય મને વિશ્વાસ ન બેસે, એવી અસ`ભવિત વાત એકદમ શી રીતે મનાય ? જોમ આછું પ્રગટ કરતાં રાજા બાલ્યા. ઠીક ત્યારે જો ત્રણ કે ત્રણથી વધારે માનવી આવીને એ જ હકીકત ફરીથી દોહરાવે તા શું આપ માના ખશ ? તા પછી મારે એ વાત સાચી માનવી પડે, ઢીલા પડી ગયેલા રાજા માલ્યા. (અનુ. પાન ૨૫૪નું' ચાલુ) કહ્યું “હું તાત ! આ જનમમાં મારે તે। તે જ પતિ છે જે મહર્ષિ પહેલા માર્ચ વડે વરાયા છે. અને ત્યારે દેવીએ કરેલી દ્રવ્યવૃષ્ટિના સ્વીકાર કરીને તમે પણ તે વાત માન્ય કરી છે. તેથી મારે તા ખસ તે જ પતિ છે.” === 46 પણ બેટા ! નિત નિત નવા નવા પુષ્પા (જસ્મીના) માં ભમતાં દ્વિરેફ (ભ્રમર) ની જેમ તેનુ કાઈ નિયત રહેઠાણુ નથી હતું. તેને શેાધવા શી રીતે પિતાજી! ત્યારે તેમના પગે વળગેલી મે' નિશાની જોઈ છે અહી. આવતા-જતાં આ સાંભળતાં જ પ્રધાનજી લાગ્યા. હસતા હસતા માલવા લાગ્યા. 4 વાહ રે લેાકવાયકાની બલિહારી! રાજન્ ! જરા વિચારતા કરેા કે આપણી નગરીમાં કયારેય સિહ જોવા મળે એમ છે ? હેસવા ના, હરગીઝ નહી, તેા પછી એક, એ કે ત્રણથી વધારે માનવીએ આવીને એ વાતની ખાત્રી આપે તે એ વાત કઈ રીતે સાચી મનાઇ જાય ત્રણ માનવીએ એક અસત્ય વાતને પણ સત્ય કરાવવા સમર્થ થતાં હોય તે આજના કહેવાતા સિદ્ધાંતવાદી સુધારકે શું અસત્ય વાતને સત્ય કરવા સમર્થ થશે ખરા ? ના, ના પ્રધાનજી જેવા કાઇક સિધ્ધાંત રક્ષકા અસત્ય વાતને સત્ય નહી જ બનવા દે. —વિરાગ દરેક મુનિને દાન દઇ તેમને હુ ખાળી કાઢીશ, મુનિરાજ આદ્રકને શેાધવા માટે દાન દેવાનુ` શ્રીમતીએ શરૂ કર્યું. બાર વર્ષે દિશા ભૂલેલા તે અહીં આવી ચડયા. અને..... તાં સ્મરન્દૌવતી વાચ નિમ્ - Àનાદિ તત્ક્ષ' ત:ા મહાત્મા પી. પીત્તાં શ્રીમતી' ભાવિ નાન્યથા ! રાજા આદિ વડે આગ્રહ પૂર્વક કહેવાચેલા અને દેવીની તે વાણીને યાદ કરતા 'મહામાં આર્દ્ર આખરે તે શ્રીમતીને પરણ્યા ભાવિ અન્યથા થતુ નથી.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy