SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ અંક-૪-૫-૬ તા. ૧૪-૯-૩ ૨૪૭ શાસ્ત્રમાં નથી માટે અંધ પરંપરા છે. તે ત્યારે ધુપ-દીપક આદિ કરવામાં આવે છે, બીજો સવાલ પેદા થશે કે, બીજા પણ તે તે પણ ઉપદેશકની આગળ ઉપાશ્રયમાં ધર્મ સંબંધી અનેક રિવાજે ચાલે છે. જે ન થવું જોઈએ. પરંતુ શાસ્ત્રમાં ઠેર ઠેર શાસ્ત્રોમાં જોવા મળતા નથી, અને વત. ધુપ-દીપકાદિ કરવાનું વિધાન છે હવે જે માનમાં ચાલુ છે. તો તેનું સમાધાન શી એકેન્દ્રિયની હિંસાને મિથ્યાત્વની કરણી રીતે કરશો ? માનીએ, તો શાસ્ત્રકારનું આવું કથન શા કામમાં આવશે ? વળી ધુપ-દીપ કાદિમાં (૪) ઘાંચી વગેરે લેકેની હિંસા બંધ - તે એકેન્દ્રિય સિવાયના અન્ય જીવેને કરાવનારા જેને નાળિયેરની હિંસા કેમ નાશને પણ સંભવ છે. માટે શ્રીફળની કરે? આ કથન મુજબ જે નાળિયેર ફેડ- હિંસાને મિથ્યાત્વની કરણ ન જ ગણાવી વામાં હિંસા જ માનીએ, તે પયુ ષણમાં શકાય. સાધર્મિક વાત્સલ્ય આદિ કરવાનું શાસ્ત્રમાં જે કથન છે, તે કથન પણ અમાન્ય ઠરશે (૭) નાળિયેર ફેડને હર્ષ વ્યકત કરઅને આ કર્તવ્ય પણ નહિ કરી શકાય. વાથી નિકાચિત–કમને બંધ થાય છે. આ કેમ કે તેમાં છ કાયની હિંસા થાય છે. કથનની સામે એ સવાલ ઉભો થાય છે પરંતુ આમ હિંસા માનીને ધર્મોનતિ કે, પૂજા, રથયાત્રા, સ્વામી વાત્સલ્ય, કાર્ય છોડી દેવું, તે સુજ્ઞજને માટે યોગ્ય રીત્યપરિપાટી, સૂત્રપૂજ, સવપ્નમહોત્સવ નથી. અદિ કાર્યો કરીને પાછળથી ઘણું અનુ(૫) એકેન્દ્રિયની હિંસા કરવી, એ મોદના કરાય છે, તે તેથી ઘણા નિકચિત કર્મોને બંધ થાય એમ માનવું પડે. પરંતુ મિથ્યાત્વની કરણી છે. આ વાતને કઈ આ વિચાર પણ અજ્ઞાનતાને સૂચક છે. શાસ્ત્રાધાર નથી. કેમ કે દેશવિરતિઘર કારણ કે આ બધી ક્રિયાઓ કરનારની શ્રાવકથી સર્વથા હિંસા છૂટતી નથી, અને ભાવના પ્રભુ-ભકિત, જ્ઞાનભકિત સાધર્મિકજ છુટે તે પછી તે શ્રાવક ન ગણાતા ભકિત આદિ કરવાની જ હોવાથી તેઓને સાધની કક્ષામાં જ ગણના પામે. માટે સર્વથા હિંસા લાગતી નથી. તે ભગવાને નાળિયેરની હિંસાને મિથ્યાત્વની કરણી નના જમોત્સવના એક ભાગ રૂપે શ્રીફળ કહેવી, તે વિચાર વગરનું છે. ફેડવાથી કે આનંદ વ્યકત કરવાથી (૬) ઉપાશ્રયના સ્થળમાં ઉપદેશકની હિંસાનું જ ફળ થાય, એવું કઈ રીતે સમક્ષ શ્રીફળની હિંસા કેમ થાય ? આ કહી શકાય? પ્રશ્નની સામે એ સવાલ ઉભું થાય છે કે, પર્યુષણ પર્વમાં કપસૂત્ર વંચાય છે, (૮) પર્યુષણમાં સર્વથા લીલેરી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy