SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વીરજન્મવાંચનના દિવસે પર્યુષણમાં શ્રીફળ ફેલાય? જવાબ આપે છેઃ પૂ. આત્મારામજી મહારાજના બે પત્રો -પૂ. આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યુષણ પર્વના દિવસોની આસપાસ ચર્ચા અને છતાં અનુત્તરિત જ રહેતે એક પ્રશ્ન છે. જન્મવાંચન પછી શ્રદળ ફેડાય કે નહિ ? આને નવેક દાયકા પૂર્વ પૂ. આત્મારામજી મહારાજે આપેલે સચોટ જવાબ પૂ. શ્રીએ જૂના સાહિત્યમાંથી શેાધીને અત્રે રજૂ કર્યો છે, જે આ પ્રશન પર હવે તે પૂર્ણ વિરામને પડદે પાડી દેવા સમર્થ છે. “વીરજન્મ વાંચનના દિવસે શ્રીફળ ફેડવામાં શાસ્ત્રીય બાધ નથી” આ જાતનું તથ્ય આ લખાણમાંથી તારવ્યા પછી પણ શ્રાવક-સંઘે વિવેક તે જાળવો જોઈએ અને એના જ એક ભાગ રૂપે પ્રવચન-સભાની બહાર સંઘે નકકી કરી રાખેલી અલગ જગામાં જ શ્રીફળ ફેડવા રૂપ ઉજવણી કરવી જોઈએ. જેથી ઉપાશ્રયમાં કીડીએ આદિની ઉત્પત્તિ-વિરાધનાથી બચી શકાય. ઉપાશ્રયમાં જ શ્રીફળ ફેડવાથી કેટકેટલા પ્રશ્નો પેદા થાય છે, એ તે દરેક સંઘના સ્વાનુભવની વાત છે, એથી આ અંગે વધુ સ્પષ્ટતાની જરૂરી જણાતી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સંઘમાં મળતું હોય, પણ જરા ભૂતકાળને તપાપર્યુષણ પર્વની પધરામણી થવાના દિવસો સીશું, તે લાગશે કે, આ પ્રશ્ન પૂ. આવે અને એક એવી ચર્ચા શરૂ થઇ જાય આત્મારામજી મહારાજના સમયમાં પણ છે કે, શ્રી મહાવીર–જન્મ-વાંચનના દિવસે ચર્ચાતું હતું અને ત્યારે પૂ. આત્મારામજી શ્રીફળ ફડાય કે નહિ ? આ પ્રશ્નના મહારાજે બે પત્ર લખીને આ પ્રશ્નનું જવાબમાં હમણાં હમણાથી એક વર્ગ એવી એવું સાટ સમાધાન આપ્યું હતું કે, પણ દલીલ કરતે જોવા મળે છે કે, પર્યું. જે વાગ્યા પછી કોઈ જ શંકાને અવકાશ ષણ જેવા દિગ્સમાં વનસ્પતિની વિરાધના ન રહે ! એ પત્ર અને એની પૂર્વ ભૂમિકા ન કરવી જોઈએ, માટે શ્રીફળ કેડાય જણાવતું લખાણ આજથી લગભગ « નહિ. શ્રીફળ ઉડવાની પદ્ધતિ તે સામાન્ય વર્ષ પૂર્વે જૈન ધર્મ પ્રકાશ' પુસ્તક ૯ જિક છે. એને અને ધમ–પ્રસંગને શી અંક ૮માં વિસ્તૃત રીતે રજ થયું હોઈને લેવા દેવા ? આમ, આ પ્રશ્ન પરત્વે એનું સાર-સંક્ષેપમાં અવલોકન કરવું અને વિવિધ સૂર સાંભળવા મળે છે. આ પ્રશ્ન સ્થાને નહિ ગણાય: , આજે ભલે વધારે પ્રમાણમાં ચર્ચા જેવા સંવત ૧૯૪માં યેવલા (મહારાષ્ટ્ર)માં
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy