SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ અક ૪.૫-૬ તા. ૧૪-૯-૯૩ ધાદિ કષાયાના અતીવટુ વિપાકને તથા ક્ષમા ધર્મની પર્વાધિરાજની આરાધના સાચી અને નિલ કરવા, હું યાપૂર્વક વિશેષથી જેની સાથે કષાયાદિના પ્રસગે બન્યા હોય તેને ખમી આરાધના કરી અને આત્માની મન તગુણુ લક્ષ્મીના ભાકતા બના ક્ષણિક આ દેહ માનવાના, ભરાસા જિંદગીના શે. વિનય અપરાધ મે' કીધા મોંગલ કામના. ક્ષમા દાતા ક્ષમા કરશે” આ ભાવના ભાવી સાચા ક્ષમાધર્માંના સૌ પુણ્યાત્માએ આરાધક મના તે જ —પ્રજ્ઞાંગ (અનુસ ́ધાન પેજ ૨૩નું' ચાલુ) દિવ્ય દર્શન તા. ૧૩-૬-૯૩ જેઠ વ, ૮ શનીવાર ના 'કમાં અમદાવાદ જૈન નગરમાં તા. ૧૬-૫-૯૩ના આ, ભગવત ભુવન ભાનુ સૂરીશ્વરજી મ. સા. ના ગુપ્તનુવાદમાં પ્રસિદ્ધ વકતા પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજય મહારાજ જણાવે છે કે ઇષ્ટ ફળ સિદ્ધિના વિષયમાં ૬ વષ ચર્ચાચાલી હતી અને લેખિત સહિ સાથે જે નીષ થયે તેમાં સ્પષ્ટ પણે પૂ આ. ભગવત ભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજાની સ્વીકાર કરવા પડયા હતેાં” આવુ. બુદ્ધિતુ' પ્રચ'ડપણું' હતુ.,, વાતને તેમનુ : ૨૪૧ કાઇ પશુ ગુણી આત્માના ગુણ ગાવામાં વાંધા નથી જે વાત અઘટીત છે તેવી વાતાની ખેટી પ્રશ'સા કરવી એ પણ તેજ સર્વોત્તમતાને જાણીને સવ જીવાને તેમાંય ખમાવી, વિશુદ્ધ એવી મહાપુરૂષના અનાદર ભાવ જાણે-અજાણે થઇ જાય છે. તેવુ વિદ્વાન પુરૂષ પન્યાસ ચન્દ્રશેખર વિજયજી મહારાજ કેમ ભૂલી જતા હશે ? આપણે એક બાજુ સાથે બેસવાની વાતા કરનારા વીસંવાદી વાત્તા કરીને વાતા. વરણુ ને વધુને વધુ આપણે ઘુઘરામણું કરીએ છીએ, આપણા હાથે શાસનને ઘણું" ઘણુ નુકશાન પહેાંચી જાય છે. અસ્તુ સહુ સહુના મન્નન્ય સહુ પાસે રાખે એક બીજા પરસ્પર ઔચિત્ય વ્યવહાર પ્રેમ ખામેાશ અને સહિષ્ણુ બને તા પા સત્ય રૂપ સાનાના સૂર્ય ઉગશે. શાસન દેવ અમારા સહુને સત્બુદ્ધિ આપે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy