SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ '·幽幽'''''''幽幽 સાર્માયક-કુરણ 沒皮夾淡淡淡,淡淡淡 ભેદુ ધર્મ કરતા નથી ધની વિધિએ તો ભાવ વધારનારી છે. જય જિનેન્દ્ર મુ. સ. મ. બિન્દુ એચ. મહેતા લખે છે કે “ગરીખ અમીરને ભેદ જ ઉત્પન્ન ન થાય તેમાં જ સાચા સમાજવાદ અને સામ્યવાદની જડ પડી છે. પરંતુ આવા શ્રેષ્ઠ ધર્મના ઉપાસકેામાં કેટલાક દશકાઓથી ધર્મીમાંથી સાચી સમજ અને શ્રધ્ધા લુપ્ત થતી જોવા મળે છે ધર્મ કરતાં ધનનું મહત્વ વધતુ જાય છે જે ધમ ને પોષક નથી પણ ખાધક છે ધનના એશારામમાં વ્યય કરે એ અપેક્ષાએ ધ જોગુ’ વાપરે તે સારી વાત છે પરંતુ ભગવાનના પૂજન અર્ચન સાધુ સાધ્વીઓના સ્વાગત પારણુ કે સાધુ સાધ્વી કાલધર્મો પામતા પાલખી અગ્નિ સ`સ્કાર વગેરે માટે ઘીની ખેલી ખેલાય છે ઘીની ખાલી પૈસાના ચુનીટ તરીકે મેલાવાય છે તે વધારેમાં વધારે પૈસા આપી શકે તેને જ તેની લાભ મળે છે. ” આ પ્રશ્નનાના જવાબ ઘણી વખત અપાઈ ગયા છે છતાં જય જિનેન્દ્રના સ, ને તેમાં અભાવ છે જેથી વારે વારે આવા જ પત્રો રજુ કરે છે. એન તા બિચારા ભટ્ઠીક છે આજે ઘણા સુધારકા લાખા કરોડો મકાનામાં, લગ્ન માં, મેાજશેાખમાં, વ્યસનામાં ખર્ચે છે તેની ટીકા કરતા નથી જ્યારે ધર્માંના અનુષ્ઠાના જે વિધિ સહિતના છે અને સરવાળે નબળા વર્ગોના પણ પાસક છે તે દેખાતું નથી અને એક માત્ર પૂર્વ ગ્રહથી ટીકા કરે છે. તે એન કેટલાક દશકાથી બોલી બોલાય છે તેમ લખે છે તે અનુભવ અને વાંચનના અભાવ બતાવે છે. શ્રી હેમચંદ્રસૂ. મ. ની નિશ્રામાં પરમાત્ કુમારપાળ રાજાએ શત્રુ ય ગીરનાર પ્રભાસ પાટણ્ સઘ કાઢ્યા માળ પોતાને પહેરવાની હોવા છતાં છી પી ને કરડ કરાડની ખાલી થઇ હતી તેમજ શ્રી પેથડ શાહ મત્રીએ શ્રી ગીરનાર તીમમાં ૫૬ ઘડી સુવણ ખેલી ખેાલી તી માળ પહેરી હતી અને તે સુવણુ આપ્યા પછી મેઢામાં પાણી નાખ્યુ હતું એટલે એલી એ કાઇ થાડા દશકાના રિવાજ નથી.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy