________________
જ
હાલારદેશધ્યાક દૂજmવિરુar જસ્ટીમ્બરેજી મહારાજની છે તે
ÜZV Zora UHOY V BLOG P34 de Yulegs 49
રન શાયાબી)
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮+લઈ) હેમેન્દ્રકુમાર માસુમ્બલાલ શાહ
(૨૪ જક્રેટ) અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવાજ) રાજચંદ
(જજ)
'
"ાજીરાપ્ત વિરyg1 શિવાય ચ મારા ઘ
છે. વર્ષ
૨૦૪૯ અ. ભાદ્રપદ વદ-૧૩ મંગળવાર તા. ૧૪–૯–૯૩ [અંક ૪-૫૬
1 તારક શાસનને સમજે ! '
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ત્યાં ત્વન્કલભૂતાકૂ સિદ્ધસ્વરછાસરતાજુનીનું ! • છાસન ચ શરણું પ્રતિપનોમિ ભાવતા !”
ભગવાન શ્રી જિનેશ્વર દેના શાસનને પામેલા જીવો, શ્રી અરિહંત પરમાત્માને છે શરણ માને છે. શ્રી અરિહંત પરમાત્માના ફળ સ્વરૂપ શ્રી સિદ્ધ ભગવંતને શરણ માને જ છે. શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં રકત બનેલા શ્રી આચાર્ય ભગવંતે, શ્રી
ઉપાધ્યાય ભગવંતે અને શ્રી સાધુ ભગવંતને શરણ માને છે. અને આ શાસનને શરણ | માને છે. શ્રી અરિહંત પરમાત્માદિ વિના આ જગતમાં આપણું રક્ષણ કરનાર, ભલું કરનાર & બીજુ કંઈ જ નથી. શાસનને પામેલા જે હોય તે જ ભલું કરી શકે. બાકી સંસારની કેઈપણ
ચીજ સારામાં સારી હોય તે તે પણ આત્માનું રક્ષણ કરવા સમર્થ નથી. શાસનને પામેલા જીને આ સંસાર કેવો લાગવો જોઈએ? સંસારની કેઈપણ ચીજ આમાનું કે ભલું કરી શકે તેમ છે? નથી. એવી શ્રધા થવી જોઈએ. આમ થાય તે જ દશા ફરે. છે સંસારમાં રહેવા છતાં પણ સમ્યગ્દષ્ટિ આત્મા દુગતિમાં જતો નથી અને હું
નિયમા સદગતિમાં જ જાય છે અને વહેલામાં વહેલે મુક્તિમાં ચાલ્યા જાય છે. કોણ? . છે જેને સંસારની બધી ચીજો ખરાબ લાગે છે. સંસારની સારામાં સારી ચીજ પણ છે { સારી નથી.” આવી શ્રધા જેને થાય તે જીવ કે હય ? સંસારમાં હોય તે ય છે વિરાગી હેય. જે વિરાગી ન હોય તેનું આ શાસનમાં સ્થાન જ નથી. આ શ્રધા થાય છે
તે સંસારમાં રહે ? રહે મરે તે ય ચિંતા નહિ. શ સન પામેલો જીવ સંસારમાં કયારે