________________
૬) તીર્થરક્ષક શ્રી વાલી મુનીશ્વર ! અલખનો જોગી ભગવાનનો ભાખેલો ભેખ ધરીને, સારવિહોણા અસાર સંસા- 3 ૧ રને, આખરી અલવિદા કરીને, વીતરાગ ચિંધી વાટે, કદમ-કદમ પર કિલષ્ટ કમેને છે કચ્ચરઘાણ કાઢવા ચાલી નીકળે.
કિકિંધાની રણ સંગ્રામની કર્મભૂમિ આજે ધર્મભૂમિ બની ચૂકી હતી. લંકે. R છે શ્વર દશકંધર (રાવણ) ને નાલેશીભર્યો કારમો પરાજય આપીને, વિજયી બનેલા કિષ્કિન્ધાના ધણી વાનરેશ્વર વાલીરાજને, સાર વિહેણ સંસારની અસારતા ઉપર ધિકૃ- કાર વછુટયા. અને એક જ ઝાટકે સંસારી સબંધને વીરતાભર્યો ત્યાગ કરીને વાલી છે રાજ સર્વસંગના ત્યાગના પંથે ચાલી નીકળ્યા
કાળક્રમે કઠોરતમ ઉગ્રત્તમ ચાસ્ત્રિના આરાધક શ્રી વાલી મુનિરાજને અનેક { લબ્ધિઓ પ્રાપ્ત થઈ.
વિહાર કરતાં કરતાં એક વાર શ્રી તીર્થરાજ અષ્ટાપદ ગિરિ ઉપર આવ્યા, અને છે ત્યાં જ કાર્યોત્સર્ગ પૂર્વક માસક્ષમણને પારણે માસક્ષમણ કરવા લાગ્યા.
જૈન રામાયણના પ્રસંગ છે
શ્રી ચંદ્રરાજ
છે.
આ બાજુ કિન્કિંધાના નૂતન રાજવી વાનરેશ્વર સુગ્રીવે પોતાની સગી છે છે બેન શ્રીપ્રભાને દશાનન સાથે પરણાવી. અને યુવરાજ પદે વાલી પુત્ર ચંદ્રરશ્મિને ૬ છે નિયુક્ત કર્યો.
કલંકભર્યો પરાભવ પામેલે રાવણ લંકામાં પાછો ફર્યો. અને પછી વિદ્યા છે ધર આદિની રૂપવાન્ ઘણી કન્યાઓને બળાકારે પણ પર.
એક વખત “નિત્યલોક નામના વિદ્યાધરેશ્વરની “નાવલી નામની કન્યાને પરણવા રાવણ પુછપક વિમાનથી આકાશ માર્ગે જઈ રહ્યો છે અને...અને થેડી જ વારમાં શ્રી અષ્ટાપદ પર્વત ઉપરથી પસાર થતું તેનું વિમાન કિટલા આગળ દુશ્મનના સૈન્યની જેમ ! ખલના પામ્યું. અટકી પડયું.
વિમાન આગળ વધી શકતું નથી. તે જોઈને દશાનન કે પાયમાન થઈ ગયો. મેં “મારા વિમાનને અટકાવી દઈને મતના મેઢામાં પેસવા કોણ તૈયાર થયે છે” હું