________________
અને ત્યારે.....
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના તીર્થંકરની આગળ, જિંદગીની આ તે સફર ઉપર બાંધેલા ઘરતિઘેર પાપ કર્મને પસ્તા કરતાં કરતાં, તપાગચ્છમંડન શ્રી 8 આત્મારામજી મહારાજાએ આંખમાંથી આંસુ સારતા સારતા જ પશ્ચાત્તાપ પૂર્વક–હૃદયની છે પીડાથી પીડાયેલા શબ્દો ઉચ્ચારતા સ્તવના કરેલી કે
“અબ તે પાર ભયે હમ સાધે! શ્રી સિદ્ધાચલ દરશ કરી રી.”
પંજાબની ધરા ઉપર ક્ષત્રિયકુળમાં તેમને જન્મ થયે હતે. તે પ્રચંડ પ્રતિભા, { તીક્ષણ મેઘા અને પંજાબી પડછંદ કાયાના ધણીએ.
આખરે સંસારથી વૈરાગ્ય થતાં જેને સ્થાનકવાસી દીક્ષા લીધી.
મૂતિને નહિ માનનાર આ મત હતું. એટલે જ તે આત્મારામજી મહારાજે ! * ત્યારે મૂર્તિનું, મૂર્તિપૂજાનું છડેચેક ખંડન કરવા માંડેલ, જાણે કે પંજાબ આખામાં છે મૂર્તિનું મૃત્યુ કરી કરીને તેમણે જિનમંદિરોને એક કબ્રસ્તાન જેવા બનાવી દીધા હતા. පපු පැපපපපපපපපපපපපප්රථිපල કચડાયેલી આજ્ઞા જ્યારે મસ્તકે ચડે છે..
– શ્રી રાજુભાઇ પંડિત, ચંદ્રરાજ අපපපපපපපපපපපපපපුදපු උපd છે ભગવાનની આણાની ઈજજતના અહીં છડેચોક ચીંથરે ચીથરા ઉડી રહ્યા હતા. ૪૫- | B ૪૫ આગમાંથી તેર-તેર આગમને બહિષ્કાર કરાયો હતે. ૪૫માંથી પોતે સ્વીકારેલા , છે બત્રીશ આગામોમાંથી પણ મૂર્તિપૂજા તથા સ્થાપના નિક્ષે પાની સૂત્ર–પંકિતને અહીં છે ફાંસીને માંચડે ચડાવાઈ હતી. પ્રચંડ પ્રજ્ઞાશકિતના ઘણી આત્મારામજી મહારાજ છે ત્યારે મૂર્તિના ખંડનમાં ઓતપ્રેત હતા.
મૂર્તિનું ખંડન કરી-કરીને પંજાબને સમશાન જેવું કરી દેનારા આત્મારામજી 6 મહારાજ મૂર્તિપૂજાનું ખંડન ભલે કરતા હતા પણ તેને “સ શું છે? તેમ સમજીને કરતાં છે હતાં. એટલે કે આત્મારામજી મહારાજને મૂર્તિપૂજાના ખંડનમાં નહિ પણ સત્યમાં રસ છે જે હતે. અને એટલે જ તે અમદાવાદમાં બુટેરાયજી મહાત્માના કહેવાથી વ્યાકરણ ભણીને 8 મુર્તિપૂજનું મૂર્તિનું ખંડન મેટું લાગ્યું કે તરત જ મૂર્તિનું મૂર્તિપૂજાનું મંડન
ચાલુ કરી દીધું. છે મસ્તકે ચડાવવા જેવી ભગવાનની જે આજ્ઞા પગ નીચે અજાણ પણે કચડાઈ 8 ગઈ હતી તે જ મૂર્તિપૂજાની આજ્ઞાને તેમણે મસ્તકે ચડાવી. અને પછી તે જે પંજાબને ! о
ооооооооооооооооооооооо