________________
નર
-
૧૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમે વિશેષાંક છે
-
-
- -
૬ -
-
માત્ર અનુકંપાને શ્રી જિનેટવર દેવોએ નિષેધ નથી કર્યો તેને અર્થ એ નથી કે 8 આંખ મીચીને આપે જ જવું. તેમાં પણ વિવેક તો રાખવાને જ છે કે- ભુખ્યાને છે ભેજન દેવાય, તરસ્યાની તરસ છીપાવાય, ઘર-બાર વગરનાને ઘર-બારની વ્યવસ્થા કરાય, 8 કપડા વગરનાને વસ્ત્રાદિ અપાય પણ દારૂના દાન ન દેવાય. દુનિયામાં પણ કહેતી છે છે કે- દાન દૂધના હેય દારૂના નહિ. ગાયને દેહીને કૂતરાને ન પવાય. હિંસક સાધન છે. માટે દાન ન દેવાય
ધર્મ તે વિવેક માગે છે. માટે જ પાત્રાપાત્રના વિવેક કર્યા વિના ખર્ચાતું દ્રવ્ય છે પણ નુકશાનકારક બને છે, ઉનતિને બદલે અધોગતિનું કારણ પણ બને છે. રત્નત્રયીની છે આરાધનાનાં સાધન અને આરાધકોને ધમની અનુકુળતામાં અપાતું દાન લાભદાયી બને . છે. તેવા સુપાત્ર દાનના પ્રભાવે નિર્વાણુના અવંધ્ય બીજની પ્રાપ્તિ થાય છે.
હું સો પુણ્યાત્માએ વિવેક કેળવી, આજ્ઞા મૂલકના ધર્મનું આચરણ કરી નિર્વાણ 3. પદને પામે તે જ હારિક મંગલ કામના.
BAD-8 ના જાનલ
-હક નહS. જૈન ધર્મની વિજયવંત ધ્વજ ફરકાવતાં જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
1 મે, ભવાનજી મારે ? તો { ઠાકરથી વાદશ માવનાર
છે.
સૈવ સ્વન મેપગે यादृशी भावनायस्य
सिद्धि र्भवति तादृशी ॥
-
મન્ન, દેવ, ગુરૂ, તીથ જોશી, સ્વપ્ન છે અને ઔષધ આમાં જેની જેવી ભાવના છે
હોય તેવી તેને સિદ્ધિ મળે છે. ૨૬૨/૭૦ નરશીનાથા સ્ટ્રીટ,
ભાત બજાર, મુંબઈ-૯ હ હાજરી અને હલકાઈ જ
-
-
*
-
-