________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મ વિશેષાંક છે ન હોય, તે તમને ઉન્માર્ગે દોરી જનારાઓ ફાવી જાય, એમાં નવાઈ પામવા
છે તમને ઉન્માર્ગે જતા અટકાવવાની અમારી ફરજ છે, માર્ગ બતાવીને માર્ગે છે દોરવાની ફરજ અમારી છે. એ માટે અમે અવસર મળે લાયકાત જોઇને કહેવા જેનું છે કહીએ. તમારા દિલમાં અમારું સ્થાન હોય તે તમને આ વાત ગમે, અમારું સ્થાન છે.
તમારા દિલમાં શા કારણે હોય! અમે શ્રી જિનાજ્ઞાના પાલક અને શ્રી જિનાજ્ઞાના જ છે ૧ પ્રચારક હેઈએ એ માટે ને? તમને ખપ શ્રી જિનાજ્ઞાન છે અને શ્રી જિનાજ્ઞાનું ! * પાન તમે ધર્માચાર્યો પાસેથી મેળવી શકે છે, માટે તમે શ્રી સંઘમાં ધર્માચાર્યોને છે છે નાયક માને છે ને? તમને અમારા ઉપર ભકિતભાવ જાગે છે, તે ય એ જ કારણે ને ? છે એટલે તમારે સાધુઓની પાસેથી સમજ મેળવવાને માટે પ્રયત્ન કરી રહ્યો ને? હવે હું છે તમે પ્રયત્ન કરવાના?
તમે જયારે સાધુઓને પૂછો ત્યારે સાધુઓને શામાં જેવું પડે ? શાસ્ત્રમાં. શાસ્ત્ર છે છે કહ્યા અનુસારે જ સાધુએથી તમને કહેવાય તમે શ્રી જિનાજ્ઞા મુજબ કરવાનું અને હું R એ માટે શ્રી જિનાજ્ઞાને સમજવાને નિર્ણય કરી લેશે તે શ્રી જિનાજ્ઞાનું સ્વરૂપ તમા- છે છે રાથી અજાણ્યું રહેવા પામશે નહિ,
કોઈપણ ધર્મસ્થાનમાં શ્રી જિનાજ્ઞાથી વિરુદ્ધ એ કેઈપણ પ્રકારનો વર્તાવ થઈ છે છે શકે નહિ, એવી તમારી તકેદારી લેવી જોઈએ. ધર્મના કાર્ય સિવાય અને તેય મર્યાદા હૈ ૨ મુજબ જ, ધર્મસ્થાનનો ઉપયોગ થઈ શકે, પણ એથી ઉલટે ઉપયોગ થઈ શકે નહિ, છે. છે હવે તમે આ વાતને લક્ષમાં લેવાના ને !
શ્રી જિનમંદિરાદિ ધર્મસ્થાને ને તમને જે વેગ મળે છે, એ યોગ તમને છે તારનારે બને અને ડુબાડનારો નહિ. એ ભાવનાએ તમને જે ચેતવણી આપવા જેવી છે છે હતી તે આપી દીધી છે. આ મનુષ્યભવાદિ સામગ્રી પામીને તમે બધા ભગવાને કહેલા જ
મુકિતમાર્ગને આરાધનારા બને અને વહેલામાં વહેલા મુકિતને પામે એ જ એકની એક છે સદા માટેની શુભાભિલાષા. (સં. ૨૦૦૮માં કલકત્તામાં આપે પ્રવચનમાંથી. આ પ્રવચન જેના પ્રવચનમાંથી છે છે સંકલિત કરેલ છે.)