________________
* *
લાદેશદ્વારકાશ વિજયસૂરીશ્કરેજી મહારાજની . "
U (ll PUH07V RIELLON PRU NRU ZU12342
ન હ્યાણી)
- • અઠવાડિક . ANNEા કિરદા . શિવાય ચ મારા ઘ
- તંત્રીઓને પ્રેમચંદ મેઘજી ગુઢા
૮મુંબઈ) ', હેમેન્દ્રકુમાર મજાસુજલાલ શાહ
(૨૪૦૪ ). રેશચંદ્ર કીરચંદ જેઠ
| (વઢવ૮૮૪). :: રાજચંદ જm jઢા
(જ8)
. .
છે વર્ષ ૪] ર૦૪૮ અષાઢ વદ-૬ મંગળવાર તા. ૨૧-૭-૯૨ [અંક ૪૭-૪૮ છે વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦ - ચતુર્થ વર્ષની વિદાય વેળાએ . અનંત ઉપકારી પરમતારક શ્રી તીર્થકર દેવોએ સ્થાપેલ શ્રી જૈનશાસન સદેવ { | જયવંતુ છે અને જયવંતુ રહેવાનું છે તેમાં બે મત જ નથી.
હુંડા અવસર્પિણી કાળના પ્રભાવે તેના પ્રભાવમાં ઓટ આવે તે સંભવિત છે. પરંતુ ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા સિદ્ધાને તે ત્રિકાલાબાધિત છે. તેમાં | દેશ-કાળના નામે પણ ફેરફાર કરાય નહિ કે ફેરફાર ક જોઈએ એવું સ્વપ્ન પણ છે 4 વિચારાય નહિ. તે વિચાર તે પણ શાસન પ્રત્યેની શ્રદ્ધાની ખામી સૂચવે છે. છે. પરતુ ભગવાનના, સાધુવેષને ધરનારાઓ પણ દેશ-કાળના સુંવાળપ નામે સુધારકેના છે છે નાદે ચઢી સિદ્ધાત સામે વિપ્લવ જગાડવાનું બુદ્ધિબદ્ધ કાર્ય કરે છે ત્યારે તેમનો છે મકકમ પ્રતિકાર કરવો તે દરેકે દરેક શાસનરસિક આત્માઓની અનિવાર્ય ફરજ 8 બને છે.
આજથી ચાર વર્ષ પૂર્વે, શાસનના ઘેરી ગણાતા અને શ્રી નવકાર મહામંત્રના { તૃતીય પદ ઉપર આરૂઢ થયેલાએ એ પણ, પિતાના નજીકના પૂર્વજો-વડીલોએ વફ કરી આ પૂર્વક જાળવેલી–આચરેલી-પ્રરૂપેલી, સુવિહિત પ્રણાલિકાઓ ઉપર પણ પગ મૂકવાનું જે * દુઃસાહસ કર્યું તેને ઇતિહાસ કદાચ માફ પણ નહિ કરે. આજના શo માં કહીએ તે છે જે બંડ પોકાર્યું–બળવો જગા જેના પરિણામે મેર નૃત્ય કરે તે જેવી હાલત થાય છે તેવી દશા તેમની થઈ. તેના ભી બનેલા હવે તેમાંથી પાછા ફરી ગયા છે તેમ છે 8 સુમાહિતગાર સાધનો દ્વારા સુખદ વૃતાંત જાણવા મળે છે. તે જાહેર કરાવ્યું તે સકલ ! 1 શ્રી સંઘના હિતમાં જ છે.