________________
૪૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84 assesses
SA
વ
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
પ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે. સંઘનું આક્રમણ પાપક્રિયા પર હય, વૈરાગ્યાદિ આત્મગુણ ઉપર ન હોય, છે . જ્ઞાન તેનું નામ જે ખોટું ગાંડપણ ન કરવા દે ! મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ છે
નુકશાન કરે કેમ કે, તે ભગવાનની આજ્ઞા મુજબ-કહ્યા મુજબ ન વતે પણ છે
પોતાની મરજી મુજબ વર્ત. & ૦ આ જન્મ મોક્ષે જવા માટે છે પણ જેને મે ક્ષે ન જવું હોય અને સંસારમાં જ છે
રખડવું હોય તે તે ભગવાનની આજ્ઞાને ય અપલાપ કરે અને શાસ્ત્રને ય શાસ્ત્ર છે બનાવે. આપણો નંબર શેમાં છે?
લક્ષ્મીને હવામાં રાખી ભગવાનને જિંદગી સુધી નમરકાર કરે તે ય કાંઈ ભલું છે તે થવાનું નથી. ૪ . સંસારમાં જે કાંઈ સારૂં દેખાય છે તે બધું ખરાબ છે એવું મગજમાં બેસી જાય
તે કામ થઈ જાય. છે . આજે આ સંસાર દાવાનળ ન સળગતો હોય એવા હયા જ છેડા. સુખને રાગ છે અને દુઃખનો દ્વેષ એ બંને પર આ લડાઈ છે. આ બે જેને હોય તેને ક્રોધ-માન છે
માયા-લોભ એ ચાર આવતા વાર કેટલી ? અનાદિના જે આઠ પડયા છે તે આઠે કમને કાઢીએ તે મોક્ષ મલે. કઈ પણ સારી છે ચીજ જોઈને ઈચ્છા થાય તે લોભ. કઈ માંગે નહિ તે રીતિએ સંતાડી દેવાય તે 0 માયા તે એવા દુશ્મન છે કે બધાને પડે. હું એટલે કે? માન મારી આડે છે
કે ઈનાથી ય ના અવાય જે આડે આવે તેને દૂર કર્યા વિના રહે નહિ તે કોધ 0 0 છે આ કાબર કાબુમાં આવે તે જ સાધુપણાને સ્વાદ આવે. 3 . ભગવાનને માનવા હોય, તેમના દર્શને પૂજન કરતાં હોઈએ અને કહીએ કે અમને તું D સંસાર ગમે છે તે તે બેમાં મેળ જામતું નથી. કેટરરરરરરર રરરર રરરરરર
જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન : ૨૪૫૪૬