SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૪ : શ્રી જૈનશાસન (અઠવાડિક) વિદ્યા અને ગુણને શીખવા અને કેળવવા ભગીરથ પ્રયત્ન અને સતત અભ્યાસને ધર્મ માટે અનેક વિદ્યાલય ખુલ્યાં છે અને વર્ષોના એવું નામ આપવામાં આવ્યું છે. પરિશ્રમ બાદ સતત અભ્યાસ કરીને વિદ્યા મનમાની રીતે આહારવિહાર કરે તે અને ગુણે પ્રાપ્ત કરી શકાય છે. પતનને આમંત્રણ આપવા માગે છે. મન પરંતુ ચેરી, લૂંટ, અનીતિ વગેરે દુર્ગ- માની રીતે આહારવિહાર કરનાર મનુષ્ય આ ના શિક્ષણ માટે કઈ વિદ્યાલય ખેલ- દુર્લભ માનવશરીરને એળે ગુમાવે છે અને વામાં આવ્યું નથી, છતાં આ દુર્ગમાં ચેરાશી લાખના ચકકરમાં ચકકર લગાવ્યા નિષ્ણાત બનેલા અનેક સવ સ્થળે જોવામાં કરે છે. આવે છે. આ ભયંકર પશુતાની નિવૃત્તિ માટે આને અર્થ એ થયે કે મનુષ્યને આપણા શાસ્ત્રોમાં આદેશ આપ્યા છે. દુર્ગ શીખવવા પડતા નથી. દુર્ગણે તે આ આદેશને જીવનમાં અપનાવવાથી સ્વભાવથી જ તેનામાં વિદ્યમાન હોય છે. તેને સતત અભ્યાસ કરીને ભગીરથ પ્રયઅને તેને દબાવવામાં ન આવે તે સ્વભા- ન કરવાથી મનુષ્ય મૃત્યુથને ત્યાગ કરી વથી જ વૃદ્ધિ પામતા રહે છે. અમૃત પથમાં આગળ વધી શકે છે. આમ સંસારમાં મનુષ્યની દુર્ગુણેમાં જે અભિરુચિ છે તે સ્વાભાવિક છે. કારણ (ફુલછાબ) –સુંદરજી બારાઈ કે મનુષ્ય પશુ, પક્ષી વગેરે રાસી લાખ નિઓમાં જન્મ જન્માંતર સુધી ભટકતે ભેટ મેળવી લે – પુણ્યાનંદ જયેત રહ્યો છે. અને તેથી પશુવૃત્તિ તેનામાં સ્વ- પુણ્યાનંદ પ્રકાશ પુણ્યાનંદ પ્રેરણા પુણ્યાભાવથી મજુદ હોઈ દુર્ગમાં પ્રવૃત્ત થવા નંદ જયણા પુણ્યાનંદ ગીત ગુંજન, પુણ્યામાટે કેઈની પ્રેરણાની આવશ્યકતા રહેતી નંદ સુવાસ, પુણ્યાનંદ સમાધિ વકતા નથી. શ્રેતાઓને લાભકારી સુન્દર હિન્દી સાહિત્ય જે જીવ પશુ યોનિઓમાં ભટકતે. પૂ. આચાર્ય શ્રી વરિષેણ સૂરીશ્વરજી મ. ભટકતે મનુષ્ય યોનિમાં આવ્યો છે, તેનામાં સા. ૮૯ મી ઠામ વિહારી એકદત્તી તે તે નિની પશુતા મેજુદ હોય છે, ફકત વિશ્વવિક્રમી એાલી નિમિત્ત હેમરાજ પ્રેમખોળિયું બદલાઈ જવાથી આ પશુતા ચાલી રાજ સની દ્રસ્ટ હિંગેલી તરફથી પોસ્ટેજ જતી નથી. યુગયુગાતરથી દુર્ગુણથી ભરેલો ૪ રૂપિયા ની ટિકિટ મોકલનારને ભેટ તેનો સ્વભાવ તુરત બદલાઈ જતું નથી. મળશે તુરંત મેળવે. તેને બદલવા માટે ભગીરથ પ્રયત્ન અને સરનામુ :- ભુવનતિલક કૃપા મંદિર સતત અભ્યાસની જરૂર છે. જૈન બ્રધર્સ અલંકાર ટોકિઝ પાસે જેને આ પશુ સ્વભાવ બદલાવવા માટેના મંદિર, વિશાખાપટ્ટનમ્ એ. પી. પ૩૦૦૦૨
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy