________________
૧૦૫૨ :
: જૈન શાસન (અઠવાડીક)
મેં તે ૯૦૦૦ હજાર કેદીઓને કહ્યું કે પ્રજાએ અહિંસા પરમ ધર્મને જયજેનું હૃદય કરુણાના મોજાથી ઉછળી રહ્યું નાદ કર્યો, સાથે શેઠ ભેરૂશાની ખુમારીને છે તેવા દયાળુ હુમાયુ તમને સૌને કાયમ જયનાદ ચારે-કેર ગજાવી દીધો અને માટે મુકત કરે છે.” આ સાંભળતાંની દયાળુ રાજા હુમાયુની લેકે એ છડી પોકારી. સાથે જ જેમ આકાશમાં વાદળ દેખી મોર- ખરેખર ! અહિંસાના પ્રેમીનું રક્ષણ લાઓ નાચી ઉઠે, માને દેખી બાળક ઘેલે ધર્મ કરે જ છે. માટે આપણે સૌ અહિં. થઈ જાય, ગુરુને દેખી શિષ્ય હર્ષઘેલ સાની આરાધના જીવનમાં ઉતારીએ અને બની જાય તેમ હે રાજન ! આ કેદીઓ આ દષ્ટાંતનું મનન કરી આપણે સૌ અહિં. પણ તમારા નામની જય બોલાવતા જ સાના પ્રેમી બનીએ એ જ શાસન દેવને આનંદથી નાચવા લાગ્યા. જે આનંદથી પ્રાર્થના. કેદીઓ નાચ-ગાન કરી રહ્યાં હતાં તેનું
-વિરાગ વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. હ તેનું વર્ણન કઈ કાળે કરી શકું તેમ નામ: હારીજ નથી અને તેનું વર્ણન મારાથી થાય તેમ પણ નથી કારણ કે હર્ષઘેલા કેદીએ મન શાસ્ત્રોક્ત પદ્ધતિથી કેન્વાસ ઉપર મુકીને નાચતા હતા. જાણે કોઈ પ્રિયના શત્રુંજય આદિ તીર્થ પટે તેમજ મારબલ સંગથી હર્ષના આંસુ સરી પડે તેમ ઉપર કોતરીને તીર્થોના પટે દેરાસરના આ કેદીઓના નયનમાંથી હર્ષના બિંદુઓ
કલર કામે ઘુમ્મટમાં જિનેશ્વર ભગવાનના ટપકી રહ્યા હતા. મુખડા ઉપર સરકતા તે બિંદુઓ જોઈને હું પણ આનંદની ઘેલછામાં ચરિત્ર તેમજ કેતર કામ કરનાર તથા આવી ગયે.
મહાપુરૂષોના જીવન પ્રસંગે માંચ ખડા કરી દે તેવી વાત સાંભળતાં જ હુમાયુ સ્તબ્ધ બની ગયા. પિતાના હાથે પોતાની વહાલી જીવન નૌકાને મૃત્યના
–અમારો સંપર્ક સાધેમુખમાં ધકેલી દેનાર આ વણિક જોઈને
જૈન ચિત્રકાર અને અન્યના જીવન બચાવવા નીકળેલ આ વાણિયાની ખૂમારી જેઈને રાજી રાજી થઈ
કાન્તિ સોલંકી કા, ખુશખુશાલ થઈ ગયે આનદમાં ને
ભટ્ટી સ્ટ્રીટ, રણજીત રેડ, આનંદમાં સિંહાસન ઉપરથી નીચે ઉતરી રાજા હુમાયુ શેઠ ભેરૂશાને હર્ષના આંસુઓ . જામનગર (સૌરાષ્ટ્ર) સાથે ભેટી પડયા..