________________
૧૦૪૬ ૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તેઓશ્રી બડભાગી બન્યા, આઠ માતા-પાંચ શ્રોતાઓને પૂ ઉપાધ્યાયજી મ. કહ્યું કેસમિતિ, ત્રણ ગુતિ સ્વરુપના લાડકવાયા “રામવિજયજીને લઈ જાઓ.” તેઓશ્રી તે બન્યા. તે માતાઓને જરા પણ દુઃખ ન સ્વાધ્યાયમાં મગ્ન હતા. પણ વચનસિદ્ધ થાય માટે અપ્રમત્ત રીતે સઘળી ય સાધુ- મહોપાધ્યાયના આશીર્વાદથી સમ્યફવના પણાની ક્રિયાઓમાં ઉજમાળ બન્યા. ગુર્નાદિ ૬૭ બોલ ઉપર જે વ્યાખ્યાન આપ્યું વડિલેના આ ભવ પ્રીતિપાત્ર બની, પૂર્વની ત્યારથી શ્રોતાઓ આ સરસ્વતી પુત્ર ઉપર સુંદર આરાધના, જ્ઞાનાવરણીયને તીવ્ર વારી ગયા, તેમના જ ઓવારણાં લેવા ક્ષપશમ, તીક્ષણ પ્રજ્ઞા પ્રકષ, સ્વાધ્યાયને લાગ્યા. તે વખતે પૂ. ઉપાધ્યાયજી મ. પ્રેમ કેળવી, અ૮૫ સમયમાં આગમના આખું વ્યાખ્યાન ગેલેરીમાં બેસી સાંભળ્યું. ગહન–અતિગહન વિષયનું તલસ્પર્શી જ્ઞાન વ્યાખ્યાન બાદ કહ્યું કે- “બીમ્બા ! ઈતના સંપાદન કર્યું. ન્યાય અને જેનેતર દર્શન જલદી નહિ બેલના થોડા ધીમે બોલના શાસ્ત્રોનું પણ અધ્યયન કર્યું.
બહોત અચ્છા પ્રભાવક વકતા હોગા ! ” પ્રકાથડ પાંડિત્ય, વડિલેની અસાધારણ વડિલના હયાના આશીર્વાદ ફળ્યા. જૈન કપા, અનુપમ વિદ્વત્તા, અપૂર્વ હાજર શાસનને વર્ષો બાદ દેખા દેતી એક દિવ્ય જવાબીપણું, સચોટ તર્કશકિત, ભલભલા વિરલ વિભૂતિની પ્રાપ્તિ થઈ. ત્યારથી મૂર્ધન્ય વિદ્વાનોના મસ્તકેને પણ ડેલાવતી પ્રારંભાયેલી અને સાત-સાત દાયકા સુધી વકતૃત્વ શકિત, દરેક શ્રોતાજનેને ચમત્કૃત અખંડિત રહેલી તે સમ્યગ્દર્શનની જાતે કરતી હૈ યા ડોલાવતી વેધક વાણી, સરળ- અનેકના જીવનને અજવાળ્યાં, અનેક જીવસુધ અને હૈયામાં સેંસરી ઉતરી જાય નમાં પ્રવ્રજયાને પ્રકાશ પાથર્યો, અનેકની તે રીતની સમજાવવાની અદ્દભુત છટાથી પ્રજ્ઞાના પ્રકર્ષને પુષ્ટ કર્યો. અનેકના જીવન આનંદિત થયેલા વડિલેએ તેઓને પથની માર્ગદર્શિકા બની. પિતાના હૈયાના અધિકૃત રીતે વ્યાખ્યાન વાચસ્પતિ બિરુ- તે ગુણની નિર્મલતા સાધી, સંસારથી દથી અલંકૃત કર્યા.
સંતપ્ત અનેક જીવને શીતલતા બક્ષવા સીનેર ગામમાં એકવાર પૂ. આ. શ્રી દ્વારા સોવન આપ્યું. વિ. દાનસૂરીશ્વરજી મ. (ત્યારના પૂ. પં. પુષ્પોની સુગંધ માટે ભમરાઓ ભમ્યા શ્રી દાનવિજયજી ગ.) ને દાઢને સખત કરે છે તેમ તેઓશ્રીની અનુપમ વ્યાખ્યાન દુ:ખાવો હતે, વ્યાખ્યાન કેણે વાંચશે? શકિતથી ધર્મરસિક છ સ્વયંભૂ ખેંચાવાપાઠક પ્રવર ઉપા. શ્રી વીરવિજયજી મ. એ આકર્ષવા લાગ્યા તે સંસારરસિક રામવિજયજીને કહ્યું કે, કાલે તારે વ્યાખ્યાન તેથી અકળાવા લાગ્યા. ભવાભિનંદી જીવની વાંચવાનું છે. નુતન મુનિશ્રીએ તે વાતને એ જ ખુબી છે કે કેઈનું સારું પણ માત્ર વિનોદમાં ગણે. પણ બીજે દિવસે જઈ શકે નહિ. શ્રી જિનાજ્ઞાનું અભય કવચ