SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G/SEN-84 MudRUGI 9 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || soooooooooooo 0 0 ધર્મ પામેલા આત્માઓ નાશ કારક વિપ્લને વિનાશ કરવામાં પાછી પાની કરે જ છે 0 નહિ. જેઓ આવા વિપ્લવ સમયે પણ શાંતિની વાત કરે છે, તેઓ ચેતનવંતી 0 છે શાંતિના પૂજારી નથી પણ મડદાની શાંતિના પૂજારી છે. & ૦ શાસન મંડન મુનિવરો સાચી શાંતિના પૂજારી હોવા છતાં પણ એવા વિપ્લવ સમયે ? તે વિપ્લવના ઉમૂલન પૂર્વક શાસ્ત્રીય સત્યનું સમર્થન કરવામાં કેમ જ પાછી પાની ૪ કરે ? શાસ્ત્રના તત્વને કહે તે ગુરુ નહિ કે ગોપવે તે ! તે પછી આવા વિપ્લવના ? સમયે મૌન કેમ જ રહેવાય ! શ્રી જિનેશ્વર દેવની સેવા કરનાર આત્માના જીગરમાં તો એમ થાય કે- “માર 0 જીવતાં જે પ્રભુમાને હાનિ પહોંચે અને તે હાનિને રોકવાનો જે હું શકિત હોવા 0 છતાં પણ પ્રયત્ન ન કરું, તે મારા માટે જીવવા કરતાં મરવું એ જ સારું છે. દાંભિક ક્રિયા, વિરૂદ્ધ હેતુવાળી ક્રિયા કે હેતુ વિનાની ક્રિયા કદી જ આત્માને તારતી નથી, કારણ કે દંભક્રિયાદિથી આત્મ શુધિ નથી થતી. દંભ વિનાની અને શુદ્ધ હૃદયની શ્રદ્ધાપૂર્વક કરેલી ક્રિયા જ આત્માનું કલ્યાણ કરી શકે છે. શ્રી જિનેશ્વર દેવના શાસનમાં તે તે સમુદાય શ્રી સંઘમાં રહી શકે છે કે- જે ? સમુદાય શાસ્ત્રમાં સુસ્થિર રહે, વાત પણ શાસ્ત્રદષ્ટિને ધ્યાનમાં રાખીને કરે, વિચાર છે પણ તે જ કરે કે જે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરૂધ્ધ ન જતું હોય અને તે પ્રભુમાર્ગને બાધક થાય તેવી પ્રવૃત્તિ પણ ન કરે. આથી વિપરીગ વાત, વિચાર કે 0 પ્રવૃત્તિ કરનાર સમુદાય પોતાની મેળે જ પ્રભુના સંઘથી દૂર થઈ જાય છે. જે શાસ્ત્રની રક્ષા માટે જેનેએ લોહીનું પાણી કર્યું, પૂજ્ય આચાર્ય દેવેએ આખી ૪ દગી સમપી, ભયંકર તકલીફ વેઠી અને પુણ્યવાનેએ સર્વસ્વના ભાગે પણ કે જેની રક્ષા કરી, તે શાસ્ત્રોને સળગાવી મૂકવાનું કહેનારાઓ પોતાને જેન” કહેવ- રાવવાની પણ લાયકાત ધરાવી શકતા નથી અને ખરી જ વાત છે કે- તેઓ 0 પોતાની જાતને પિતાની જ પ્રવૃત્તિના ગે શ્રી સંઘમાંથી બાતલ કરે છે. તે a૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬ sessessesssssssssssssss
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy