SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ : અ'ક ૪૪ : તા. ૩૦-૬-૨ઃ ગધાર જઈને ફરમાવેલ મુહુર્ત્ત આનુ કામ પતાવી આવીએ !” તેથી સૌના હૈયે ટાઢક વળી, અને ત્રિભુવનના અંગેઅગમાં આનદ વ્યાપ્યા હશે તેની કલ્પના કિવઓની શિત બહાર જ હશે. ‘મુકિતના મુકત ગાનને અનુભવ સંસારના રોદણા ાનારાને સ્વપ્ને પણ કર્યાંથી થાય? ખીજે દિવસે વચનસિદ્ધ મહામહાપાધ્યાયના આશીર્વાદ મેળવી પૂ. મુનિશજ શ્રી મંગલવિજયજી મ. આદિ એ સુનિ ભગવંત અને ત્રિભુવન વિહાર કરીને, જંગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના ચરણારવિંદાથી ચારે દિશાએમાં યશકલગીને પામેલું અને સમયની અરતિમાં માત્ર અવશેષ રૂપે રહેલા ગધાર બદરે સૌ પહેચ્યા. પવન દીક્ષાની મોંગલ ક્રિયા શરૂ થઈ. રિચાઈ સુસવાટા સાથેના ઝુંઝાવાતી સામે પણ ભૂઝ વ્યૂઝ થતા દિપક અણુનમ ઝીંક ઝીલી રહ્યો હતા. તે જોઈને દીક્ષાદાતા પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજે મગલવાણી ઉચ્ચારી કે- “આના જીવનમાં ઘણા ઝંઝાવાત ને સંઘર્ષો આવશે પણુ બધાના મકકમતાથી સામને કરી ઉતરશે. ” આ આષ વાણીના તેઓશ્રીજીના જીવનમાં સૌને થયા કેસ...ઝાવાતમાં જન્મ્યા, ઝાવાતમાં ઉછર્યા, અ'ઝાવાતાની ઝડીએ વચ્ચે પણ અડીખમ રહીને શાસ્ત્રના પાર અનુભવ મા અપરાજેય રાખ્યા.” ઝંઝાવાતે વીર ઝઝુમે ડગે મેરુ ડગે ન - એકીલા ફ્ લેાલ, ટેકીલા રે લોલ, : ૧૦૧૭ એવા ગુરુ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી વીયે રે લેાલા” તે વખતે સુ...ડન માટે હજામ પણુ સમયસર ન આવી શકયા તે પૂ. ીક્ષાદાતાએ જાતે જ મુડન વિધિ કરી હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાંન્નિધ્યમાં દીક્ષાની મંગલ વિધિ કરાયા બાદ તેઓશ્રીજીને દિગ્બંધન વખતે પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મ. ના શિષ્ય જાહેર કર્યાં. અને તે દિવસથી ત્રિભુવન મુનિરાજ શ્રી રામવિજયજી મ. નામથી જગતમાં વિખ્યાતિને વર્યા. તે પવિત્ર દિવસ હતા સ. ૧૯૬૯ના પાષ સુદિ-૧૩ના ? ત્યારથી જ તેમના સાચા જીવનના પ્રારભ થયા. (ક્રમશ:) – બાળ-ગઝલ : કે સંસારના છે, ધાર ઘેર સૌ તુજ હાથમાં, કે તુ' વ્યામને, ભીડી શકે છે ખાથમાં, ધાર કે સે।ખ્યા કુબેરે એ, ભડાર તુજ સાથમાં, આવશે કિન્તુ કશુ ના, આખરે તુજ સંગાથમાં. ઉપરોકત ગઝલમાં કવિએ સાચી જ અણનમ-અજેય-ચેતવણી આપી છે કે હે માનવ ! મળેલાં સુખમાં તું એટલેા ન ડુખ કે તું આ ભવ્ય તેમજ પરભવ પણ ભૂલી જાય. —હ પી. જે. ધાર
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy