________________
૭ જહાજર જ Bક સમાધિ સર્જકનું જીવનદર્શન :
શ્રી ગુણદશી -
- - - - ( ૩ )
કરનાર તે કોક વિરલ જ જડે ! સંસા -
મુકિતના જ ગાનમાં આરામ માનનાર જે આત્માને ધમની મહત્તા અને આ પુણ્યાત્મા ત્રિભુવને, “કાર્ય સાધયામિન તારકતા સમજાઈ જાય પછી તે મેળવવા સુનિર્ધાર કરી, પાદરાની ભૂમિને રામરામ એકપણ પ્રયત્ન કરવામાં જરા પણ પાછી કરી, વડોદરામાં બિરાજમાન પૂ. પં. શ્રી પાની ન કરે. કદાચ એકાદ વાર નિષ્ફળતા
દાન વિ. ગણિ. ના ચરણમાં આવી પહોંચ્યા પણ મળે તેય તેથી હતાશાને તે હું યામાં અને ગમે તે ભેગે મને મુકિતનું મંગલ પેસવા પણ ન દે.
દર્શન કરાવનારી દીક્ષા આપોની માગણી સર્વવિરતિદેવીના સ્વયંવરેછુ આ
કરી. રતનપારખુ ઝવેરી તે આના પરિચિત બાળકે એકવાર ઘરમાંથી ભાગીને તેને વાર
હતા તેથી મંગલ મુહુર્તા ફરમાવી, કોઠારી
કુટુંબની સહાય લેવરાવી આમને જબૂવાને પ્રયત્ન કર્યો. પણ સંસારી સંબંધીએ
સરમાં બિરાજમાન વચનસિદ્ધ ૫. પાઠક પાછળ પડી તેમને પાછા લઈ આવ્યા.
પ્રવર શ્રી વીરવિજયજી મહારાજા પાસે તે વખતે તેમના તારાચંદ કાકાએ તે
રાતેરાત મેકલ્યા. કેઈ ઓળખીતું પારખી ત્યારના એક અગ્રગણ્ય દૈનિક પેપરમાં
ન જાય માટે ગાડીમાં પાટીયા નીચે પાદરા જાહેરાત આપી કે-“આ બાળક ત્રિભુવનને
ગામને પસાર કર્યું. રાતના જંબુસર પહોંચ્યા. જે કઈ દીક્ષા આપશે તે ગુનેગાર ગણાશે
પત્ર આપે. પૂ. ઉપા. મ. સવારના જ બૂઅને તેના ઉપર કાયદેસર પગલા પણ
સરથી વિહાર લંબાવી આમદ ગયા. ત્યાં લેવાશે.”
દૂરના પરિચિત બહેને ઓળખ્ય પણ સંયમના જ અમૃત પાનથી ઉછરેલ,
હાજરજવાબીથી તેને સંતોષી, પણ પૂ. સાત્વિક શિરોમણિ, સિંહના પણ શૌર્યને
ઉપાધ્યાયજી મ. ગહન વિચારમાં પડયા કે ભૂલાવી દેનાર આ શૂરવીરને આવી બધી
શું કરવું ! મુહુર્તની તે હવે મંગલ વાતેની અસર થાય ખરી?
ઘડીઓ ગણાઈ રહી છે, ગણત્રીના કલાક કળિયે પોતાના કાર્યમાં નિષ્ફળ , બાકી છે. ત્રિભુવન પણ વહેમાયા કે શું જવા છતાં પણ નિદ્યમી બનતું નથી. ફક્ત હ નહિ મળે? સિદ્ધિ સાતતાલી આપી તેની જેમ આ પુણ્યાત્માઓ પણ પિતાના હાથમાંથી સરી જશે ? * કાર્યની સિદ્ધિ માટે પુનઃ પ્રારંભ કર્યો. ત્યારે પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી જે કાળમાં દીક્ષા લેવી જ અતિ દુર્લભ મ. મંગલવાણી ઉચારી કે-“હે ભગવંત! હતી તે કાળમાં દીક્ષા લેનારને સહાય આપની અનુજ્ઞા હોય તે અહીંથી કાલે