________________
તમે કુમારપાળ મહારાજા તે બની ગયા, હવે શ્રીપાલ મહારાજા–સંપ્રતિ મહારાજા કૃષ્ણ મહારાજા પણ બને !
– પૂ. મુનિરાજ શ્રી જયદર્શન વિજયજી મ..
શ્રી જૈનશાસનમાં ઘણાં બધા એવા અલગ પાડીને છપ્પન દિકુમારી સહિત, તારક અનુષ્ઠાને છે કે જેની ભવ્ય ઉજવણી ચાસઠ ઈન યુકત સનાત્ર મહોત્સવ તે આજે કે આરાધના પણ અનેક આત્માઓને જિન- ઠેર ઠેર ઉજવાતે જોવા મળે છે. આ અસશાસન પ્રત્યે આકર્ષણ પેદા કરવામાં નિમિત્ત લમાં તે જન્મકલ્યાણકની ઉજવણી જ છે. બને. પંચમકાળમાં ભવ્યજીને એકમાત્ર શ્રાવકના વાર્ષિક અગીઆર કર્તવ્યમાં સ્નાત્રઆધાર સ્વરૂપ શ્રી જિનપ્રતિમા ઉપર થતું
મહોત્સવ પણ એક કર્તવ્ય જ છે. શકિતઅંજનશલાકા મહાવિધાન એક એવું જ
સંપન શ્રાવકે વર્ષમાં એકવાર અચૂક પરમતારક અનુપમ અનુષ્ઠાન છે. આ
સનાત્ર મહેત્સવ ઉજવીને પોતાનું કર્તવ્ય અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠાના મહત્સવ પ્રસંગે શ્રી જિનેશ્વરના પાંચે કલ્યાણ કેની
પૂર્ણ કરવાના મનેર સેવે છે. આ કર્તવ્ય વિધિસહિત ભવ્ય ઉજવણી કરવામાં
નિઃશંક અનુમોદનીય જ નહિ, શ્રાવકે
માટે અનુકરણીય પણ છે. આવે છેપાંચે કલ્યાણકની ઉજ
આ બધી વાતનું આલેખન કરવા વણમાં તે તે શ્રી અરિહંત ભગવતેને
પાછળ અંજનશલાકા કે સ્નાત્ર મહત્સવનું અનુલક્ષીને તેમના માતા-પિતા બનવા માટે
વર્ણન કરવાને માટે આશય નથી. વાત કે ઈન્દ્ર-ઈન્દ્રાણ આદિ બનવા માટે માટી મટી બેલીએ બોલીને પણ લાભ લે, એને
જરા જુદી છે. અને જટિલ પણ ખરી !
છેલ્લાં કેટલાંક વર્ષોથી પાંચ કલ્યાણશ્રદ્ધાવંતે શ્રાવકે પોતાનું મહાન કર્તવ્ય કેની ઉજવણી અને સ્નાત્ર મહોત્સવમાંથી સમજે છે. એથી જ અવસરે અવસરે પ્રસંગે
પ્રેરણા પામીને અમુક ઉત્સાહી આત્માઓએ અને પાત્રોથી ભરપુર પાંચ કલ્યાણકની કમારપાળ મહારાજા બનીને આરતી ઉતારઉજવણીના પ્રસંગે બેલી બોલીને ઉજવાતા રવાનું અનુષ્ઠાન” શરૂ કર્યું છે. આમ તે આવ્યા છે. આ પ્રસંગોની ભવ્યતા અને હિંદુસ્તાનભરનું કેઈ જિનાલય એવું નહિ શુદ્ધતાના કારણે અનેક આત્માઓને શ્રી હોય કે જ્યાં આરતી ઉતાર્યા વિના દેરાસર અરિહંત પરમાત્મા અને તેમના શાસન માંગલિક કરવામાં આવતું હોય. પ્રભુજીની પ્રત્યે અહોભાવ પણ પ્રગટ્યો છે. આ અનુ- આરતી ઉતારવી એ શ્રાવકનું દૈનિક કર્તવ્ય ઠાન પ્રત્યે આજ સુધીમાં કયાંય વિવાદ ઉભે છે. મેરૂ પર્વત ઉપર પ્રભુજીને જન્માભિષેક થયાનું જાણમાં નથી.
પૂજન વગેરે કર્યા બાદ ઈન્દ્ર મહારાજાએ આ જ અનુષ્ઠાનના એક વિભાગને પ્રભુજીની આરતી ઉતાર્યોને ઉલેખ શાસ્ત્રમાં