________________
/
w
હાલારદજી ( ૯િ૦૪aa#જીજી મહારાજની + 1
ziaci zou UHOY V BLOGY PHUNU YU127 47
ને
,
શિસ્થાની
છ
-
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮+%ઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ જાહ
(૪જ ક્રેe. રેશચંદ્ર કીરચંદ
(વઢવ૮) | યાજાયે ભી સુd
(૪૪૪)
• અઠવાડિક • ઝાZI થિgs શિવાય ચ માઝ
'
વર્ષ ૪] ૨૦૪૮ જેઠ વદ-૩૮ મંગળવાર તા. ૩૦-૬-૯૨ [અંક ૪૪ છે વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦ આ તો સાધારણુને તોટો ન રહે. '
–સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. આ સંસાર એટલે દુઃખનું ઘર. સંસારમાં રહેનાર સમજુ છવ દુઃખની બાકી છે | ચિંતા કરતે નથી, સુખની અપેક્ષા રાખતા નથી. જેમ બને તેમ ઓછી જરૂરિયાત છે
છવાય તેમ માને છે માટે પિતાના જીવનમાં સંતેષ રાખી જીવે છે. પરિવારને પણ છે તેવું સમજાવે છે. આ વાત જે સમજી જાય તેવા આત્માઓ જ આ કાળમાં સુખે
જીવી શકે. બાકી આ કાળમાં સુખે જીવી શકાય તેમ નથી. આજે નથી સમજતા તે જ આ બધા રિબાય છે.
આ જન્મમાં અમારે સાધુ જ થવા જેવું છે–આ વાત બધાના મનમાંથી ઊઠી ગઈ તેથી શ્રાવકપણુના આચાર પણ ગયા, શ્રાવક ધર્મ પણ ઊઠી ગયો,
મારે મરતા પહેલા સાધુ જ થવું છે, સાધુ થઈને જ મરવું છે તેવા વિચારવાળા અવક-શ્રાવિકા સંઘમાં કેટલા જ મળે? શાસ્ત્રમાં તે લખ્યું છે કે, જેને સાધુપણાની જીવનમાં ભાવના ન હોય તે શ્રાવક નથી, સમકિતી નથી, સમકિતને આથી
લાગે છે. પણ શ્રાવક ધર્મ સીદાય છે અને શ્રાવકે લહેર કરે છે.
શ્રાવકે બધા સુખી ન પણ હોય, બધા પાસે આજીવિકાનો સાન ન પણ છે, છે પણ શ્રાવક આજીવિકા મેળવે તે કેવી મેળવે ? તેને મન આજીવિકા પ્રધાન હોય કે ૨ કમ મન હેય ? જે શ્રાવકે અવંતિથિએ સૌ કરે, ઉભયકાત આવશ્યક કરે, રેજ