SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ / w હાલારદજી ( ૯િ૦૪aa#જીજી મહારાજની + 1 ziaci zou UHOY V BLOGY PHUNU YU127 47 ને , શિસ્થાની છ - પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮+%ઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ જાહ (૪જ ક્રેe. રેશચંદ્ર કીરચંદ (વઢવ૮) | યાજાયે ભી સુd (૪૪૪) • અઠવાડિક • ઝાZI થિgs શિવાય ચ માઝ ' વર્ષ ૪] ૨૦૪૮ જેઠ વદ-૩૮ મંગળવાર તા. ૩૦-૬-૯૨ [અંક ૪૪ છે વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ] [આજીવન રૂા. ૪૦૦ આ તો સાધારણુને તોટો ન રહે. ' –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. આ સંસાર એટલે દુઃખનું ઘર. સંસારમાં રહેનાર સમજુ છવ દુઃખની બાકી છે | ચિંતા કરતે નથી, સુખની અપેક્ષા રાખતા નથી. જેમ બને તેમ ઓછી જરૂરિયાત છે છવાય તેમ માને છે માટે પિતાના જીવનમાં સંતેષ રાખી જીવે છે. પરિવારને પણ છે તેવું સમજાવે છે. આ વાત જે સમજી જાય તેવા આત્માઓ જ આ કાળમાં સુખે જીવી શકે. બાકી આ કાળમાં સુખે જીવી શકાય તેમ નથી. આજે નથી સમજતા તે જ આ બધા રિબાય છે. આ જન્મમાં અમારે સાધુ જ થવા જેવું છે–આ વાત બધાના મનમાંથી ઊઠી ગઈ તેથી શ્રાવકપણુના આચાર પણ ગયા, શ્રાવક ધર્મ પણ ઊઠી ગયો, મારે મરતા પહેલા સાધુ જ થવું છે, સાધુ થઈને જ મરવું છે તેવા વિચારવાળા અવક-શ્રાવિકા સંઘમાં કેટલા જ મળે? શાસ્ત્રમાં તે લખ્યું છે કે, જેને સાધુપણાની જીવનમાં ભાવના ન હોય તે શ્રાવક નથી, સમકિતી નથી, સમકિતને આથી લાગે છે. પણ શ્રાવક ધર્મ સીદાય છે અને શ્રાવકે લહેર કરે છે. શ્રાવકે બધા સુખી ન પણ હોય, બધા પાસે આજીવિકાનો સાન ન પણ છે, છે પણ શ્રાવક આજીવિકા મેળવે તે કેવી મેળવે ? તેને મન આજીવિકા પ્રધાન હોય કે ૨ કમ મન હેય ? જે શ્રાવકે અવંતિથિએ સૌ કરે, ઉભયકાત આવશ્યક કરે, રેજ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy