SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ વાસણા અમદાવાદમાં “શ્રી બુદ્ધિ સાગર” જૈન આરાધના ભવનમાં આચાય ભગવંત શ્રી ભદ્રંકર સુરીશ્વરજી પૂ. આ. શ્રી હિમાંન્શ સૂરીશ્વરજી મ. આદિ ઠાણાની નિશ્રામાં મ. પૂ. ગણિવા શ્રી ફુલચંદ્ર વિજયજી મ. તથા શ્રી રત્નસુંદર વિજયજી મહારાજને “પન્યાસ પદવી” અપણુ કરવાના મહે।ત્સવ ઉલ્લાસ સાથે ઉજવાયેલ છે અનેક જૈન સદ્યાના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. સ્વામી વાત્સલ્ય, કામળી વહેારાવવાની એલીને લાભ ભાગ્યશાળી દાનવીરાએ લીધે હતા. ભગવાન શ્રી નેમિનાથ”ને નૂતન જિનાલયમાં ગાદાસીન કરવાની ચલપ્રતિ કાના પ્રસંગ પણ આ સાથે ભવ્યતા પૂર્વક ઉજવાયા છે. મુંબઇથી પધારેલા કલાકારો અને ભાવનામાં સ’ગીતકારશ્રીએ ભકિત ગીતાની ૨મઝટ જમાવી હતી. પૂજ્ય પન્યાસજી શ્રી ફુલચ'દ્રવિજયજી મહારાજ સાહેબ અને પન્યાસજી શ્રી રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબના સ`સારી કુટુંબીજનેાએ નવકારશી આદિ ધાર્મિક અનુષ્ઠાનેામાં ઉમદા ફાળા આપી લાભ લીધે। હતા. નિલે પતા નદી કિનારે ફરતાં એવા મે' કમળને પૂછ્યું, “તારા જીવનનું રહસ્ય શું? સદા માટે હસી રહેલા, સ્વચ્છ સૌન્દ ને પામેલા કમળે કહ્યું, અરે માનવી ! કીચડમાં જન્મવા છતાં હું નિર્લેપ છું.” જો મારી માફક તમે પણ સંસારના કાદવ કીચડથી નિલ્પ રહેશે તે સદા માટે હસતાં જ રહેશે. ૧૧ વીલ્લાસ વૈરાગ્ય વાસિત આત્મામાં અગિયાર અગિયાર જાતના વીય ઉલસિત હાય છે. ૧. ઉદ્યમ વીય' : જ્ઞાન-દન-તપ×ચર્યા આદિના આચરણમાં સતત ઉત્સાહ પૂર્ણાંક પ્રવત તે. ૨. ધૃતિ વીય : સયમ માર્ગોમાં સ્થિર રહો. ૩. ધીરતા વીય : દુ:ખામાં, કષ્ટામાં કાઇપણ જાનની વિક્ષુબ્ધના ન કરે. ૪. શોહડીય વીય : હૃદય પ્રેમથી લબાલખ કરે. ત્યાગના ૫. ક્ષમા વી : આદેશ કરે-અપમાન તા પણુ ક્ષમા ધારણ કરે. ૬. ગાંભીય વીય : મહાન અને મહત્ત્વ પૂર્ણ કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા હાવા છતાં ઉધ્ધતાઇ ન કરે. ૭. ઉપયાગ વીય : દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવનું જ્ઞાન સાધકને હોય છે. ૮. યાત્ર વીય : મન શકિત, વચન શકિત અને કાયક્તિના સવ્યય કરે. ૯, તા વીય : બાર પ્રકારના તપ ચડતે ભાવે આચરે અહીનપણું. ૧૦. સયમ વી : સત્તર પ્રકારનુ` સંયમ પાળે, ૧૧. અધ્યાત્મ વીય : ધનુ નિરતિચાર ક્ષતિરહિત સ યમ પાલન કરે. આપણે પણ આવા વૈરાગ્ય કેળવી સુગુરુ પાસે સયમ ગ્રહણ કરી મુકિતનું બનાવીશું. હષીત એન. શાહ અમીષ આર. શાહ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy