SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૬ : : જૈન શાસન (અઠવાડીક અનલ કહિ પીટત ઘનહિં નિ:સ્વાર્થ અને વિશુદ્ધ ભકિત કરે છે. સૌનું પરસ બદન યહ દંડ ને સન્માન કરે છે, છતાં પોતે માનની ઈચ્છા આ મહદ્ ગુણને લીધે સુખડનું ચંદન કરતા નથી, એટલે કે તેઓ માનરહિત દેવ-દેવીઓના શિર પર ચડે છે. અને હોય છે. તે ભારત ! એવાં પ્રાણી-એવા જગતને તે પ્રિય થઈ પડયું છે. જ્યારે સંતજન અને પ્રાણ સમાન પ્રિય છે. કુહાડીને આગમાં ખૂબ તપવું પડે છે ને (ફુલછાબ) (કમશ:). ઉપરથી ઘણુના ઘા સહન કરવારૂપ દંડ - સહ પડે છે. સંત સુખડ જેવા છે અને વા૨ કેમ ? અસંત-દુર્જન કુહાડી જેવા છે. અંધારી રાતે એક ભાઈએ પ્રશ્ન કર્યો. સંતના લક્ષણો વર્ણવતાં શ્રીરામ કહે સાહેબ! સદ્દગુણેને આવતાં કેમ વાર લોગે છે ને દુર્ગને આવતાં કેમ વાર નથી બિષય અલંપટ શીલ ગુણાકર લાગતી? પરદુખ દુખ સુખ સુખ દેખે પર છે. જે ભાઈ સાંભળ, સમ જભૂતરિયુ બિમદ બિરાગી પર ખરાગી આખાને વાવો તે એને ઉગતા વાર લોભામરૂષ હય ભય ત્યાગી || લાગે ને ! પરંતુ થોરને ઉગતાં કેટલી વાર સંતે વિષયલંપટ હોતા નથી. તેઓ લાગે ? થોરને ન જોઈએ પાણી કે ન જોઈએ તે શીલ અને સદ્દગુણેની ખાણ હોય છે. ખાતર. એ તે વગર પાણીએ ને વગર એમને પારકું દુઃખ જોઈને દુખ ઉપજેખાતરે વણે જ જાય. ત્યારે આંબાને શું ( ન જોઈએ ? છે, ને પારકું સુખ જોઈને સુખ ઉપજે છે. તેઓ સૌમાં, સર્વત્ર, સર્વદા સમભાવ રાખે છતાં, બીજું આંબાને બગીચાની મધ્યમાં છે. એમને મન કેઈ શત્ર નથી. એ મદથી સ્થાન મળે ત્યારે થોરને તે કિનારે જ તપવાનું ને ? રહિત અને વૈરાગ્યવાન હોય છે અને લેમ, પથિકને શાંતિ પણ આમ્રથી જ મળે ક્રોધ, હર્ષ, શોક અને ભયને એમણે સદાને છે, થેરથી નહિ. માટે ત્યાગ કરેલો હોય છે. તે જ રીતે સદ્દગુણે આવતાં હંમેશાં કેમલ ચિત દીનન્હ પર દયા ! વાર લાગે પણ દુર્ગણે તે પ્રત્યેક પળે મન બચ ક્રમ મમ ભગતિ અમાયા ! આપણી આસપાસ આંટા મારતા જ હોય સબહિ માનપ્રદ આયુ અમાની ! છે તેથી એને પેસી જતાં કેટલી વાર? ભરત પ્રાન સમ મમ તે પ્રાની એ ભાઈ સમજી ગયો. સંતેનું ચિત્ત બહુ કમળ હોય છે. હવે, સદગુણે ગ્રહણ કરજે અને દુર્ગતેઓ દીન અને અનાથ પર દયા રાખે છે. ને પડછાયે પણ લેતે નહિ. તેઓ મન, વચન ને કર્મથી મારી નિષ્કપટ --હરીત એન્ડ અમીત
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy