________________
: જૈન શાસન (અઠવાડીક
આપવામાં આવ્યા છે. તેમાંથી થોડા અહી પણ માખણને પિતાને તાપ લાગે ત્યારે તે આપ્યાં છે, તેના ઉપરથી સાચા સંતેના પીગળે છે, પણ પરમ પવિત્ર સંતે તે લક્ષણે જણી શકાશે :
બીજાનાં દુ:ખ-પરિતાપથી પીગળી જાય છે સાધુ ચરિત શુભ ચરિત કસૂનિસ એટલે માખણ કરતાં પણ અતિ અધિક વિસદ ગુનમય ફલ જાસૂ જે સહિ દુખ કમળતા તેના હૃદયમાં હોય છે. પછિદ્ર દુરાવા વંદનીય જેહિ જગ જસ
સંત બિટપ સરિતા ગિરિ ધરણી થવા
પરહિત હેતુ સબહી કરી છે સંતેનું ચરિત્ર-જીવન કાસના ચરિત
સંત, વૃક્ષ નદી, પર્વત અને પૃથ્વી એ
સીની કરણ પારકાના હિત માટે કલ્યાણ જીવન જેવું શુભ છે. જેમ કપાસનું ફલ
માટે જ હોય છે. નિરસ હોય છે, તેમ સંતના જીવનમાં પણ વિષયરસ ન હોવાથી સંત પણ નિરસ
બંદઉ સંત સમાન ચિત્ત, હોય છે; જેમ કપાસ વેત-ઉજજવળ હોય
હિત અનહિત નહિ કેવું છે. છે. તેમ સંતનું હૃદય પણ અજ્ઞાન ને
અંજલિગત શુભ સુમન જિમિ, પાપથી રહિત હોઈ શુભ્ર-ઉજજવળ હોય
સમ સુગંધ કર દોઉ છે; જેમ કપાસમાં ગુણ-તંતુ હોય છે, તેમ સંતના ચિત્તમાં સમતા હોય છે. એમને સંતનું ચરિત ગુણમય–ગુણના ભંડારરૂપ કૈઈ મિત્ર નથી ને કેઈ શત્રુ નથી. જેમ હોય છે. જેમ કપાસને-રૂને દોરે ય એક હાથ વડે ફૂલ તેડાય ને બીજા હાથમાં વડે પહેલા છિદ્રને પૂરી દે છે ઢાંકી દે છે. રખાય, તે પણ બન્ને હાથને સુગંધ વડે અથવા જેમ કપાસ લઈને પી જાઈને, ભરી દે છે. તેમ સંત શત્રુ અને મિત્ર કંતાઈને અને વણાઈને અનેક કષ્ટ સહન અને સમાનરૂપથી કલ્યાણ કરે છે. કરી વસ્ત્રરૂપ બની મનુષ્યન ગેપનીય મુદ મંગલમય સંત સમાજૂ સ્થાનને ઢાંકે છે, તેમ સંત પોતે અનેક કષ્ટ જે જગ જંગમ, તીરથ રાજૂ | વેઠીને બીજા મનુષ્યોનાં છિદ્રો-દો ઢાંકે. રામ ભકિત જહાં સુરસુરિ ધારા ! છે. આમ હોઈને જગતમાં સંતોએ વંદનીય સરસઈ બ્રા વિચાર પ્રચાર / યશ પ્રાપ્ત કર્યો છે.
સતેને સમાજ આનંદમય અને સંત હૃદય નવનીત સમાના..
કલ્યાણમય છે. જગતમાં ચાલતા ફરતા એ કહા કવિ પરિ કહી ન જાના !
તીર્થરાજ પ્રયાગ છે. એ સંત સમાજરૂપી. નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, યાગરાજમાં શ્રીરામભકિત એ ગંગાની પરદુઃખ દ્રવહિ સંત સુપુનીતા ધારા છે; અને બ્રહ્મ વિચારનો પ્રચાર એ
સંતેનું હૃદય માખણ જેવું અતિ કે મળ સરસ્વતીની ધારા છે. હોય છે એમ કવિઓ-વિદ્વાનો કહે છે, (કુલછાબ)
(ક્રમશ:)