________________
જ
સા ચા
સંત ના
લ ક્ષ ણે
(૧)
જ
' – શ્રી સુંદરજી બારાઈ આપણો દેશ એટલે સંતની ભૂમિ. ” પરંતુ અત્યારે ઉત્તરોત્તર સંતની ધર્મની ધજા ફરકતી રાખવા, ધર્મના દુનિયામાં ઓટ આવવા લાગે છે. સાચા તનાં ઝરણું સતત ગતિમાન રાખવા, સંતનાં દર્શન આજે દુર્લભ થઈ પડ્યાં
અને સદગુણોના સમન્વય સાથે ધર્મને છે. ભૌતિકવાદમાં દેશ ઘસડાતે જ તંતુ અમર રાખીને માનવોને કલ્યાણકારી હોવાથી સાચા સંતે એકાંતવાસી થઈ ગયા મોક્ષ પથ પર આરૂઢ કરવા સંત-મહાપુરૂષ છે અને તેમનું સ્થાન ઢાંગી સંતે એ લીધું અહીં વિપુલ સંખ્યામાં અવાર નવાર પ્રગટ છેઃ સંતેને સ્વાંગ સજીને દ્રવ્ય અને થતા જ રહ્યા છે.
કીર્તિની પ્રાપ્તિ માટે બનાવટી સં તેને ભારતવર્ષ તેની ખાણ ગણતે. આજે રાહડો ફાટયો છે. જ્યાં અને ત્યાં ભારત એટલે સંતેને દેશ. આખી પૃથ્વી એવાઓના અડ્ડા જામી પડયા છે. લેભી પર ભારત જેવો દેશ બીજે કંઈ નથી. ગુરૂને લાલચુ ચેલાનાં જૂથ પડયાં છે. અને
સંતેનું ચરિત્ર-જીવન કપાસના ચરિત્ર-જીવન જેવું શુભ છે. જેમ કપાસનું ફળ નિરસ તેમ સંતના જીવનમાં પણ વિષયરસ ન હોવાથી સંત નિરસ હોય છે. જેમ કપાસ વેત ઉજજવળ હોય છે તેમ સંતનું હૃદય પણ અજ્ઞાન-પાપથી રહિત હોઇ શુભ્ર ઉજજવળ
હોય છે...... આધ્યાત્મિક ઉન્નતિનાં અને મોક્ષ પ્રાપ્તિનાં તેમાં ય આજે ભગવાં વધારી મહારાજ એ સાધનો ભારતમાં જ સુલભ છે. ભગવાનના તે હદ કરી નાખી છે. સાચા સંતને અનેક લીલાવિગ્રહ માટે પણ ભારત જ આદર્શ આજે નષ્ટ થશે છે અને ટૅગી સંત ભાગ્યશાળી થયું છે.
આજે બાદશાહી ઠાઠ ભોગવી રહ્યા છે. આ સર્વોત્તમ ભારતદેશ સાધુ-સંતે, આજે સંતની સંખ્યા અ૫ બની ગઈ છે. ઋષિ-મહર્ષિએ, શાસ્ત્ર પ્રણેતાઓ, આધ્યા- અસંતેની સંખ્યા વિપુલ છે; આ અ૯૫ત્મિક તત્ત્વજ્ઞાનીઓ, વિદ્વાને અને પંડિતે સંખ્ય સંતો પણ ગુપ્ત રહે છે. વડે સુશોભિત હતે
. આવી સ્થિતિમાં સાચા સંતોને ઓળભારતની ધર્મપ્રેમી જનતા તેને ખવા શી રીતે ? સાચા સંતોનાં લક્ષણે શું? આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખી પિતાનું જીવન પ્રાતઃસ્મરણીય સંત શ્રી તુલસીદાસજી ઘડતી. સંતે પણ અનેક સદગુણના અને મહારાજ પ્રણીત શ્રી રામચરિત માનસમાં તત્વજ્ઞાનના ભંડારરૂપ હતાં.
સાચા સતેના લક્ષણે અનેક જગ્યાએ