SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * રૂપ જોતાં થાય કે, આંખને આવે ઉપયોગ થાય ? આંખને સાચે ઉપગ ભગવાનનાં ૧ દશન કરવા, સાધુપુરુષનાં દર્શન કરવા, જીવદયા પાળવા અને શાસ્ત્ર વાંચનાદિ માટે છે કરવાનો છે. બીજા માટે આંખને ઉપગ કરે તે મોટામાં મોટું પાપ છે. સંસારની છે વાત પ્રેમથી સાંભળવી તે કાનને દુરૂપયેાગ છે.–આ બધી વાતે મહાપુરુષ લખી ગયા છે. ઈન્દ્રિયને અપ્રશસ્ત ઉપગ પાપને બંધ કરાવે અને પ્રશસ્ત ઉપગ ધર્મ 5 કરાવે. આજે મોટેભાગે ઈદ્રિયોને દુરુપયોગ ચાલુ છે ને? સદુપયોગ તો છે કરતા નથી ને? દુરૂપયેાગ કયારે ન થાય ? મન સારું હોય તે મન આપણુ કન્ટ્રોલમાં–કાબૂમાં હેય તે તમારું મન મોક્ષના જ વિચાર કરે છે કે ૧ સંસારના પણ વિચાર કરે છે? જેટલા જેન છે તે બધા રાજે તત્વજ્ઞાનને વિચાર છે R કરે છે? તત્વ કેટલાં છે? જીવ શું છે અજીવ શું છે તે જાણે છે ? ઇનિદ્રથી ધર્મ છે થાય આનંદ થાય કે અધર્મ થાય તો ય આનંદ થાય ? તમારું મન ધર્મના જ ૧ વિચાર કરે કે બીજા પણ વિચાર કરે ? તમને આખા દિવસ-રાતમાં જે જે વિચાર 8 આવે તેની નોંધ કરો અને પછી શાંતિથી તે નોંધ વાંચે તે તમારે જ આત્મા કહેશે ! છે કે- “તુ ઘરમાં કે પેઢીમાં બેસવા લાયક નથી, બજારમાં ય ફરવા લાયક નથી પણ તે જેલમાં જ જોવા લાયક છે.” છે મનને વશ નહિ કરીએ તે મન તે એવું દુર્જય છે કે જે મોટા મોટા તપસ્વીને # ય સંસારમાં પટકી નાખે છે. મોટા તપસ્વી હેય, મોક્ષમાં જવાની ઈચ્છાવાળા હોય તેને વ 4 ગબડાવે. પવનના સૂસવાટા વસ્તુને ઉડાડે તેમ બહુ ચંચલ છે. માટે સમજાવી રહ્યા છે કે, મનને કાબૂમાં લીધા વિના ઇદ્રિને જીતાય નહિ, ઈદ્રિને જીત્યા વિના કષાય છે છતાય નહિ અને ત્યાં સુધી એક્ષપર્યાય પેદા થાય નહિ. જે પાંગળે હોય અને પગથી 8 છે દડવા ઈચ્છે તે બને? તેની જેમ જેનું મન કાબૂમાં ન હોય તેને આ મોક્ષમાર્ગરૂપી છે. યેગની પણ શ્રદ્ધા થાય નહિ. આજે ઘણું બોલે છે કે અમને શ્રદધા છે પણ તે શ્રદ્ધા જ છે માત્ર મેઢેથી બોલવાની છે પણ હયાની શ્રદ્ધા પેદા કરવા માટે આ વાત સમજાવી રહ્યો છું. છે ઘર-પેઢી, કુટુંબ-પરિવાર, પૈસા-ટકા મેક્ષ માગમાં અંતરાય કનારી ચીજો છે. તે છે { જ ઘર–પેઢી આદિને સારા માટે તેને મોક્ષની કે મેક્ષ માર્ગની શ્રદધા પણ શી રીતે છે ન થાય? આજે મોટાભાગનું મન સંસારમાં પરવશ છે પણ ધર્મને આધીન નથી. ધર્મને છે આ આધીન મન ન હોય તે ગમે તેટલી ધર્મક્રિયા કરે તે પણ ધમી નથી. “સંસાર રહેવા ' જે લાગે” તેય ધર્મ ગમે તેટલે કરે તે પણ ધમી નહિ. બાકી સંસાર રહેવા જેઓ છે ન લાગે, તે માત્ર ભગવાનનાં દર્શન પણ કરે તે ય ધમી છે. બાકી આજે મોટા ધર્માત્મા 5 ગણાતા પણ એવું એવું પાપ ફેલાવે છે જેનું વર્ણન નહિ. તે બધાનું મૂળ કારણ કે મન અશુદધ છે તે છે. આપણે આપણા મનને વિશુદધ કરવું છે તે માટે ઇન્દ્રિયોને કાબૂમાં છે ન લેવી છે કષીને પણ કાબૂમાં લેવાં છે. આ વિચાર આવે તેય કામ થઈ જાય. (૨૦૪ર, શેઠ મોતીશા લાલ બાગ જૈન ઉપાશ્રય. મુંબઈ) ! - ૭ -
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy