________________
ક
જયWજજર રરઈજી રહ૮ર/જી
-
વતંત્રીએ
ર
તPટ ક
જ #જ
હિer/ મેરો/Qરિક જૂજા {? 'જેટ 28% 9 ર..&# &#જ #
પ્રેમચંદ મેઘજી ગુઢક્સ
(જઈ)
હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ
09
થી
11
જોટ) જ ચંદ્ર રચદ જેઠ
( ) માજ/૨૬ પદમ2 ફુઢક/
(જેa)
( અઠવાડિક) * आज्ञारादा चिरादा च. शिवाय च भवाय च
વર્ષ ૪] ૨૦૪૮ જેઠ સુદ-૯ મંગળવાર તા. ૯-૬-૯૨ [અંક ૪૧ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ].
| [આજીવન રૂા. ૪૦૦ : મન જીતવાનો ઉપાય :
–સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. છે કમેં, સંસારનું સ્વરૂપ સજર્યું છે. વિષય–કષાયને આધીન બનાવ્યા છે. અનંતા છે. છે જન્મ-મરણ કરાવ્યા છે અને છેક નિગોદમાં પણ ભટકાવ્યા છે. અનંતા જ એવા છે, છે જે નિગોદમાંથી બહાર આવવાના નથી. આપણું સદભાગ્ય છે કે નિગેદમાંથી બહાર કે આવ્યા. અહીં આવેલા ભાન ભૂલે તે પાછા નિગોદમાં જાય. આ મનુષ્ય જન્મ એ છે છે સુંદર છે કે, તેમાં ભગવાનની આજ્ઞા મુજબ જીવે તે છેક મેક્ષમાં લઈ જાય અને વિરા- 8
ધના કરે તે છેક નિગોદમાં લઈ જાય. આ જન્મથી, જે દુગતિમાં જાય, નિગોદમાં જાય છે છે તે તેને આ મનુષ્ય જન્મની કિંમત સમજાઈ નથી, શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા, 8 છે હવામાં બેઠી નથી, નહિ તે આટલું સમજવા છતાં, સાંભળવા છતાં અર્થ-કામની 8 ભૂખ જીવંત રહે ખરી ?
- વર્તમાન કાળની ભયંકરતા એ છે કે મોક્ષ તો યાદ પણ આવતો નથી, એટલું જ છે 8 નહિ, સાધુઓ પણ મેક્ષની વાત યાદ કરતા નથી કે કરાવતા પણ નથી. “વાત વાતમાં 8 છે એક્ષ-મક્ષ શું કરે છે ?” એમ કહે છે. જેને સંસારમાં રસ ન આવે તેને મિક્ષ વિના ! 8 બીજું કશું યાદ ન આવે. જેને મોક્ષ વિના બીજુ કશું યાદ ન આવે તે જ સાધુપણું છે આ પાળી શકે, દેશવિરતિ પણું પાળી શકે, સમ્યકત્વ પણ પાળી શકે અને માર્ગાનુસારી જીવન ન છે પણ તેજ જીવી શકે ! આજે તે માર્ગાનુસારી જીવન જીવવું ઘણાને ગમતું નથી, ઉપરથી ! છે કહે છે કે, આજે માર્ગોનુસારપણું તે છવાય જ નહિ. માર્ગાનુસારીપણું પણ મૂકી દે, { તે સુખી થાય તે મરીને કયાં જાય ? કે તમે બધા અનીતિ કરે છે તે તેનું દુખ છે ને? અનીતિને છેટી માનો છો ને?'