________________
વર્ષ-૪ અંક ૪૦ તા. ૨૬-૫-૯૨ : પણ દુર્લભ હોય છે, ત્યાં ખાવાની વાત આત્માનું ભવ્ય ઓજસ તેમની પાસે હોવાથી | કયાં આવી ?
રાજા મહારાજા કે સમ્રાટની પણ પરવા બાદશાહે તે દીપક રાગ સાંભળવાની કરતા નથી. હઠ પકડી. તેમને એ ચિંતા ન હતી કે,
તાનસેને પોતાની કલા અકબરના દરદીપક રાગ ગાવાની ગરમીથી તાનસેન
ન નન બારમાં વેચી દીધી છેવાથી તેને ખૂબ સળગશે, તે એ બાપડાનું શું થશે ? તન- પસ્તાવો થવા માંડયો. આખરે તાનસેનને એને જોયું કે બાદશાહ ખૂબ જિદ પર દીપક રાગ ગાવો પડે. દીપક રાગ ગાતા ચડયા છે. આથી તેણે કહ્યું : કાલે તૈયારી રે
તેને મૂછ આવી ગઈ અને તે જમીન ઉપર કરીને હું દીપક રાગ ગાઈ શ
ગબડી પડે. વીસ કલાક તેના ઉપર તાનસેન મનોમન વિચારવા લાગ્યું કે, પાણી રેડાયું. ચંદનને લેપ કરવામાં આવ્યું. મેં બાદશાહના દરબારમાં રહેવાની ભયંકર પરંતુ તેને શાંતિ ન મળી. તેની જલનક્રિયા ભૂલ કરી. મેં કલાનું વેચાણ કર્યું. મારા દૂર ના થઈ. આખરે તાનસેને કાશી જઈને ગુરુ હરિદાસે પ્રેમથી મને જે કલા દાનમાં પિતાનો પ્રાણ ત્યાગવાનો વિચાર કર્યો. આપી, તેને મેં વે પર વ્યવસાયનું સાધન આ માટે કાશી તરફ જવાની શરૂઆત બનાવ્યું. આના પરિણામે મારો પ્રાણ કરી. માર્ગમાં વડનગર ગામ આવ્યું. જોખમમાં આવી પડે છે ! કલા, કલા ત્યાંના નાગર લોકે હરિકીર્તન કરતા હતા. માટે છે વ્યવસાય કે વ્યાપાર માટે નથી. તેમની કલાથી તાનસેન પૂબ પ્રભાવિત કલાકારમાં પિતાની કલા માટેની ખુમારી બ . હેવી ઘટે. જે કલાકાર પોતાની કલા વેચે
ત્યાના કુવા ઉપર નામ અને તેમ છે, એ કલાકાર કલાને દુરૂપયોગ કરે છે. નામની બે કન્યાએ પાણી ભરવા આવી - ધન ભૂખ્ય કલાકાર કલાને ધનની હતી. તાનસેન ગરમીથી આકુળ-વ્યાકુળ દાસી બનાવે છે. આથી તેની કલામાં ખુમારી બનીને કુવા પાસે બેસી ગયે હતે. આ બે કેમ રહી શકે? સાચા કલાકાર શહેન- કન્યાએ જોતાંની સાથે જ સમજી ગઈ કે, શાહના પણ શહેનશાહ હોય છે. તેમનામાં દીપક રાગ ગાવાથી આ માણસ બળે છે. ગજબની ખુમારી હોય છે. તેઓ કેઈની પરેશાન થાય છે. કલાકારની પરખ કલાકાર પણ પરવા કરતા નથી.
જ કરી શકે છે. ઘાયલની મત ઘાયલ જ ધમની ખુમારી પણ આવી જ હોય સમજી શકે છે. આ બે કન્યાઓ સંગીતની છે. ધર્મ પરાયણ માણસે અન્યાય સામે ઉંડી મર્મજ્ઞ હતી. કદાપિ નમતા નથી. ગુરુ ગોવિંદસિંહના એ બે કન્યાઓએ તાનસેનનું સ્વાગત બે બાળકોમાં આવી ખુમારી હતી. હસતા કર્યું. શિષ્ટાચારની વાત પૂરી થયા બાદ હસતા દીવાલમાં ચણાઈ ગયા હતા. તાનસેને પિતાને પરિચય આપતા કહ્યું કે,