________________
૨ -
૨ હાલના રાજા રહા - - - - -
ઈતની આદર્ણી ઉપાસના
–સ્વ. પૂ. આ. શ્રી વિજય કનકચન્દ્ર સૂ. મ. - - - -જાજ બા - -
- - - (ગતાંકથી ચાલુ)
માણસના સુખ દુઃખની કયાં પરવા કરતા દ્રૌપદીના શબ્દોએ મહાભારતના યુદ્ધમાં હોય છે? એકવાર એક ગરીબ માણસે પાંડવોને સારી રીતે લડવા પૈણુ દીધી, રાજાને ફરિયાદ કરી કે, મને ખાવા માટે હિટલરના શબ્દોથી જર્મન સૈનિકે ખૂબ
મકાઈ મળતી નથી ! રાજાએ કહ્યું : મકાઈ પ્રોત્સાહિત થતા હતા. આ શકિત છે કે તેણે
ન મળે તે ખાજા મળે છે તે ખાવ ! સંહાર માગે વાપરી. સંગીતને પ્રભાવ અવર્ણનીય છે. આને ઉપયોગ સારી રીતે પરંતુ રાજાને કયાં ખબર છે કે ગરીબ કરવાથી જીવનમાં ઉન્નતિ થાય છે.
માણસે બાપડા મકાઈ ખરીદવા માટે પૂરતા
પૈસા ધરાવતા હતા નથી. એ બાપડા તાનસેને ખૂબ વિનમ્રભાવથી બાદશાહને
ખાજા કયાંથી ખરીદશે ? સમજાવ્યું કે કૃપા કરીને દીપક રાગ ગાવા માટે મને ફરજ ન પાડો! પરંતુ બાદ- ખાદ્ય સંકટ માટે આપણા દેશના શાહોના દિમાગ અજબના અને અસ્થિર નેતાઓ દેશના જુદા જુદા ભાગોમાં મુસાહોય છે. બાદશાહે તે દીપક રાગ સાંભ- ફરી કરીને કહેતા કે, અનાજ નથી મળતું, ળવા માટે હઠ પકડી.
તે ફ્રાટ ખાવ ! મોટા માણસની વાતો પણ મોટા કહેવાતા માણસે, બીજા નાના મોટી હોય છે. ગરીબ લોકેને ફળના દર્શન
ન થતા હોય પણ તેવી શકિત આવે તે માટે શ્રાવક-શ્રાવિકા બનાવજે. અમારો નિયમ સેંઘા નથી કે ગળામાં પહેરાવી દઈએ!
- અમે ધર્મના નિયમનો મહિમા ગાઈએ-સમજાવીએ. પણ તે માગવા આવે તે કહીએ, તું ન પાળી શકે. તે પાળવા હોય તે આ આ શરતે પાળવી પડે લીધેલા નિયમ જે રીતે લીધા તે રીતે પાળે તે તેનું કલ્યાણ થાય. બાકી વ્રત-નિયમ લે, પૂરા પાળે નહિ, ગોટાળા ય વાળે અને તેના બદલામાં જે લાભ મળે તે બરાબર લે તેને તે ચકવતી વ્યાજ સાથે તેને બદલે આપો પડશે.
૦ દુનિયાનું સુખ સાચું નથી. તેને માટે તે કેટલાના મેંઢા જેવા પડે છે? કેટલાને સલામ કરવી પડે? કેટલી આજીજી કરવી પડે? કેટલાના પગ ચાટવા પડે ? જ્યારે સાચું સુખ તે આત્મામાં જ છે. બહાર શોધવા જવાનું નથી. તેને માટે પૈસા–ટકાદિની જરૂર પણ નથી. જીવમાં સાચી સમજ પેદા થાય, દષ્ટિ ફરી જાય તે આત્માના સાચા સુખને અનુભવ થાય.