________________
પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ ગુરૂ ગુણ ગીત
(રાગ : કેદાર તર્જ–અમે કરીએ એવા કામ.)
મને યાદ સતાવે આજ....(૨) મને ચેન ન પડે દિનરાત...
વહે આંસુ રે નયનથી આજ આજ આજ...૧ ગુરી રહ્યાં છે તનડાં અમારાં, વિયોગે ગુરૂરાજ તમારા હૃદયે કોઈ જ વળેના, સીધાવતાં સૂરિરાજ..૨ અધમાગે અટવાતાં બાળની, કરી ન પુરી રખવાળ; વસ્તતામય એ મમ માતા, મુજ અંતર અજવાળ...૩ આત્મ કલ્યાણ કર્યું તે તારૂ, જગમાં રાખ્યું નામ; ભૂલેલા અમ પંથ બતાવી, સાધ્યું આતમ કામ...૪ અવનિમાં અંધકાર છવાયે, વહેતી અશ્રુધાર રે; વિયેગ લાગે અતિ અકારે, કહેતાં નાવે પાર રે.. માનવું પડશે હવે અમા રે, કુર કાળની રમત છે આરે; તેની પકડથી કેઈ ન ઉગરે; જાય એક જે મુગતે રે...૬ દૂર રહીને વિનંતિ સુણજે, અમ અંતરને આશિખ દેજે; આ સેવકને નારે વિસરશો, દર્શન નિત્ય-નવ દેશે રે...૭
મને યાદ સતાવે આજ –પૂ. સાધ્વીજી શ્રી કીર્તિપૂર્ણશ્રીજી મ. સા.
*