SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ : અક ૧-૨ ચતુથ વાતાવરો(42,21343, Cod. No. 02712,: ૧૨૭ ઘણીવાર આપણે એલીએ છીએ, કાંઈક સારૂ કામ થયુ હોય અગર તેા કાઇપણ કાર્ય પાર પડયુ. હાય, ફતેહ થયુ હોય, અગર તે સારા કાર્યની શરૂઆત કરતાં જ બેલીએ જેવા નસીબ, નસીબમાં હશે તા થશે, નસીબને બંને બાજુ જોઇએ. એટલે તેના બે ભાગ કરીએ, તેમાં સારા નસીબ અને ખરાબ નસીબનાં કારણેા પણ વિચારવા પડશે. જેણે પૂર્વભવમાં સારાં કામે કર્યા, પુણ્ય કર્યું". ધ કર્યાં તેને સારૂ’ નસીબ પ્રાપ્ત થયું, અને જેણે પૂર્વભવમાં ખરાબ કામા કર્યાં, પાપ કર્યુ... અધમ આચર્યાં, (અધર્મ એમાં ઘણા જ અર્થા થાય છે.) અધર્મની વ્યાખ્યા પણ ઘણી જ હાય છે. સૌને યશ ગમે છે. એ માણસા ખેલાવે અને આગળ બેસાડે તે તરત જ હું યુ (છાતી) ફુલાય છે આ રીતે જીવનમાં સત્ર યશની પ્રાપ્તિ કરતા હાય તા ધનાં આરાધના વાળા કરી શકે છે. વિદ્યાવાનને સહુ માન આપે છે એ વિદ્યાની પ્રાપ્તિ પણ ધરાધનને આધિન છે. અથ એટલે લક્ષ્મી એ પણ ધર્મની જ તાબેદાર છે. જેણે ધનુ' સારી રીતે આરાધન કર્યુ′′ હોય તેને જ લક્ષ્મી વરે છે. અને ઘણીવાર આપણે પ્રવાસે નિકળ્યા હોઈએ અને ભૂલા પડયા, અગર તે ભલે મેટરથી કે કાઈ વાહન દ્વારા જતા હાઇએ અને અચાનક વાહન બગડયું ખેાઢવાયું. ત્યાં આપણું રક્ષણ ધર્મ સિવાય બીજું કાણ કરી શકે છે ? અરે અરણ્યમાં કઢાચ સિહ, વાઘ, ભૂત, પિશાચ કે ડાકુના ભય ઉભા થયા હાય, ત્યાં પણ ધર્મ સિવાય (કાણુ) કાઈ રક્ષણ કરી શકતુ નથી. એનું જાય. સ્વના કેતાં દેવલેાકનાં સુખા. વણું ન સાંભળીને ભાવના પણ વધી એટલે મનમાં થાય કે મને પણ સુખા મળેા, પણ એ સુખા એમને પ્રાપ્ત થઈ જતાં નથી. જેણે જે જે આત્માઓએ સારી રીતે ધર્મારાધન કર્યુ” હાય, અખંડ સાધના કરી હાય નિમ ળ ભાવથી ભકિત કરી હાય કાઇપણ જાતની આકાંક્ષા સેવી) રાખી ના હોય તેને જ એ સુખા આપે!આપ પ્રાપ્ત થાય છે, અને મેક્ષ કે જેમાં અદ્દભુત અનંત સુખ રહેલું છે, સાક્ષનુ સુખ અમાપ છે તે પણ તેની પ્રાપ્તિ પણ ધર્માંનાં યાગ્ય આરાધન વડે જ થાય છે. આવા’ એમ એટલે તેને એનાં ખરાબ નસીબ પ્રાપ્ત (કર્યું) થયુ.. એટલે સરવાળે તે બધી વાત ધર્મ ઉપર જ આવીને ઉભી રહે છે. એટલે કહેલુ' છે કે શુભ (કર્મોના) પૂણ્યના સચય હાય ત્યાં સર્વ સ'પત્તિએ આપે છે. આ આપ આવીને આંગણે ઉભી રહે રીતે ધર્માંના લાભા ઘણા છે, એથી જ ધર્મ ઉત્કૃષ્ટ મગળ છે. જેથી દરેક મનુ ચૈાઓએ શકય હાય (બની શકે થઇ શકે) એટલુ' આરાધન અવશ્ય નિયમિત કરવું જોઇએ, એ જ શુભ ભાવના. જગતના સર્વ જીવાનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણી સમૂહ પારકાનું હિત કરવાથી ભાવના વાળા મના. સના સર્વાં દેષો નાશ પામે અને સત્ર સ લેાક સુખી થાઓ. સુખી થાઓ. સુખી થાઓ, સુખી થાઓ.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy