SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૧ આનાથી મુનિ ૫ણ ગૃહસ્થ હતા ત્યારે જે તે નથી. ઘણીવાર જોઈએ છીએ શુધ ધાર્મિક સંક૯પ કરીને રાત્રે સૂતા કે કેઈને હાથે ખોટ હોય છે, પગે ખોટ હોય છે; સવારમાં તે રેગ નાબુદ થઈ ગયો. આવા બરડે ખૂંધ હોય છે, જીભ તતડાતી હોય બીજા પણ ઘણું ઉત્તમ પુરૂષના દૃષ્ટાંત છે. કાને બહેરાશ હોય છે, આંખ ખામી આવે છે. હોય છે, તેને જીવનમાં ઘણું સહન કરવું મરણના ભયથી હતાશ થયેલાને ધમ પડે છે. તેની સરખામણીમાં પાંચે ઈન્દ્રિયોની સિવાય બીજા કેનું શરણ છે? એ વખતે પૂર્ણતાવાળે ઘણે સુખી ગણાય. માતા, પિતા, ભાઈ, ભગિની કાકા, કાકી, ધર્મનું ગ્ય આરાધના કરવાથી મામા, મામી, ફેઈ, કુઆ કે કઈ સગાં- સૌભાગ્ય મળે છે, સૌભાગ્ય એટલે બધાને સબંધી શરણ આપી નથી શકતા. કદાચ પ્રિય લાગવાવાળું (લાગવાપણું) આપણને અચાનક કેઈ ભારે દુઃખ ભરેલું મરણ થયું બધાને કયવના શેઠનું સૌભાગ્ય જોઈએ હોય કેતાં ઘરમાં કે ઈ મરણ પામ્યું હોય છીએ, પણ કયવના શેઠને એ સૌભાગ્ય તે વખતે ધર્મનું આરાધન જ તેને શોક શી રીતે પ્રાપ્ત થયું હતું, તેને પણ દૂર કરી શકે છે. તેવા મહાનુભાવો તમે વિચાર કર એ ખાસ જરૂરી છે અગત્યનું તે સમજ કે આ લાભને સેદે છે ખોટનો છે, કયવન્ના શેઠને એ સૌભાગ્ય ધર્મના સદે નથી. તેનાથી કેવા થાય છે તે જરા યોગ્ય આરાધનથી યોગ્ય ઉપાસનાથી યોગ્ય વાં વિચારે અને વારવાર મનન કરે સાધનાથી જ પ્રાપ્ત થયુ હતુ. આગળ તત્વાર્થ આપેલ છે. ધમનું ગ્ય આરાધના કરવાથી દીર્ધ ધર્મનું એગ્ય આરાધન કરે તેને આયુષ્ય મળે. આજે આપણે સાંભળીએ જન્મ ઉંચા કુલમાં (થાય) એટલે કે ખાન છીએ ને નજરે જોતા હશું કેટલાક માતાના દાન કે, સંસ્કારી કુટુંબમાં થાય. આ ગર્ભમાં જ મરણ પામે છે, કેટલાક જમ્યા લાભ જે તેવો ન સમજશે જેને પછી ટૂંક સમયમાં જીવન પૂરું કરે છે આ જમ હલકા કે અધમ કુલેમાં થાય છે, આત્માઓના મનુષ્યભવની સાર્થકતા શી ? તે શરૂઆતથી જ પાપ કર્મ શીખે છે અને જો દીર્ઘ આયુષ્ય હોય તે તેમાં તીર્થયાત્રા તેમાં પાવરધા બને છે. કળી, વાઘરી, જપ, તપ ભક્તિ આદિ અનેક વિધ કરણી કસાઈ, ચમાર, ચેર કે ડાકુને ત્યાં જમે થઈ શકે અને મળેલા માનવભવને સાર્થક છે તેની હાલત ભારે કડી હોય છે આપણે કરી શકાય. એટલે દીર્ઘ આયુષ્ય એ પણ નજરે જોતાં હશું, ત્યારે ઉચ્ચ કુલની મેટો લાભ છે. ધર્મનું સારૂં આરાધના કરવાથી નિર્મળ ધર્મનું યોગ્ય આરાધન કરે તેને પાંચ યશ, વિદ્યા અને અર્થની પ્રાપ્તિ થાય. ઈન્દ્રિયની પૂર્ણતા મળે આ લાભ પણ યશ એટલે માન મોભે, સારૂં સુંદર, કિંમત સ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy