________________
વર્ષ ૪ : અંક ૩૪-૩૫૪ તા. ૨૧-૪-૦૨ :
: ૮૫૧ મધ્યમ વર્ગ સુખી છે. તેને ઘેર ધાડ આજના શ્રીમંતોને મારી લક્ષમી બીજાના આવવાનો સંભવ નથી. તે મજેથી–સંતો- ભલા માટે છે તેમ તેને કહી લાગતું નથી. વથી જીવે છે તેનું નામ કેઈ લે નહિ. સરકાર પણ શ્રીમંતેની ગુલામ છે. આજના મધ્યમવર્ગ સમજુ બને તે તેના જે કઈ ઘમ નહિ સમજેલા શ્રીમંતે બેટા છે તેમ સુખી નથી. શ્રીમંતેની ચાટી તેના હાથમાં શ્રી વીતરાગ દેવના સાચા સાધુ વિના કઈ છે. આજના શ્રીમંતનું તો વર્તમાનમાં કહી શકતું નથી. સરકારને તેમની ગરજ કેઈને કામ ન પડજો. આજે શ્રીમતિ છે, માટે તે બે એક છે અને પ્રજાને ગાય જેવા નથી પણ આખલા જેવા આપત્તિરૂપ બને છે. મંદિર-ઉપાશ્રયમાં છે. તેની પૂઠે ફરનારા બધા નિરાશ-દુઃખી આવનારા વર્ગ જે ધર્મ સમજે, થયા છે. અવસરે કદિ કામ ન આવે પણ મકકમ બને તે કાલથી ધર્મનો પિતાનું કામ કરાવે તેવા છે. તમે તેના ઉદય થાય આ ન સમજે તે ઉદય થવાની માટે ઘણું ઘણું પાપ કરે છે.
સંભાવના નથી. આ પરિગ્રહ અને સંસારની મોજ
| ગમે તેવું દુઃખ આવે તે પણ તે મા અધમ છે. તે બે ભૂંડા ન સમ
મજેથી વેઠવું છે, તે કાઢવા બીજા પાપ જાય ત્યાં સુધી કદિ અમને સફળતા કરવા નથી, પુણ્ય મુજબ જે મળે તેમાં મળવાની નથી. સંસાર અસાર કહીને
સંતેષથી જીવવું છે સંસારના સુખનો લાભ આ બે પાપને જ ભૂંડા કહીએ છીએ. નથી, દુ: ખ ડર નથી અને શકિત મુજબ સંસારની–મોજ મજા ભૂંડી જ છે. તે નથી
ધમ કરે છે. અધર્મ કરવો નથી-આવી લાગતી તેમાં તમારું ભીખારીકણું, લાલચ- મનોવૃત્તિ દરેક ધર્માત્માની થાય તો ધર્મનો પણું વધારે છે, નિર્માલ્યતા વધારે કારણે ઉદય નકકી છે. ભૂત છે. આજે કાઢી નાખે તે તમને ધર્મ સમજાય.
આ શાસન કેર, એના પ્રણેતા કેત્તર અને એના સિદ્ધનતે પણ કેત્તર. આ લોકની તુરછ વાતે મેળ એની સાથે શી રીતે મળે? લોક માગે છે દુનિયાનું સુખ, જે નાશવત અને દુઃખનું મૂળ છે. આ શાસને વાત કરે છે આત્માના સુખની. જે શાવત અને સંપૂર્ણ છે. લેક શરીરના આરોગ્યની વાત કરે છે જયારે આ શાસ્ત્રો આત્માના આરોગ્યની વાત કરે છે.
જે સાધુ તમારા ઉપર જીવે એ સાધુ નથી; પણ વેષધારી છે. શ્રાવક શું સાધુના માલીક કહેવાય ? ના. તમે એમ કહે કે સાધુ પ્રભુમાર્ગના અનુયાયી છે અને અમે પણ પ્રભુમાર્ગના અનુયાયી છીએ. એટલે અમે પ્રભુમાર્ગનો સંયમને ધરનારા સાધુઓને સહાયક છીએ.
સ્વ, પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.